‘દેશનું બંધારણ બદલાશે’, નાણામંત્રી સીતારમણના પતિએ પરકલાનું આ નિવેદન

અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે દાવો કર્યો છે કે જો ભાજપ આ વર્ષની લોકસભા ચૂંટણી જીતશે તો દેશમાં ફરીથી ચૂંટણી નહીં થાય. […]

ગુજરાત સહિત દેશભરમાં ભાજપ સ્થાપના દિવસના અવસરે અનોખી રીતે ઉજવણી

આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ગુજરાત સહિત દેશભરમાં ભાજપ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ […]

PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, હું દરેક મુસ્લિમ પરિવારની રક્ષા કરી છે

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ચરુમાં એક જનસભાને સંબોધિ હતી. વિશાળ જનમેદનીને સંબોધતા PM મોદીએ પોતાના ભાષણમાં […]

વન નેશન વન ઇલેક્શન શું છે, કાયદેસર રીતે અમલીકરણ કરવા શું કરવું પડશે!

વન નેશન, વન ઈલેક્શન માટે રચાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપરત કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરવામાં આવેલા 18,000થી […]

`અબકી બાર ૪૦૦ પાર’ લોકસભાની ચૂંટણીને લઈ ભાપજે કમર કસી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં કોંગ્રેસ અને વિપક્ષ પર પસંદગીના પ્રહારો કર્યા હતા. પીએમએ ૨૦૨૪ની ચૂંટણીના મુદ્દાઓ પણ નક્કી કર્યા […]

ફ્રાંસમાં ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI લોન્ચ, જાણો મોદીએ શું કહ્યું?

ફ્રાંસની ઈન્ડિયન એમ્બેસીના કહેવા પ્રમાણે ભારતની નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તેમજ ફ્રાંસના ઓનલાઈન પેમેન્ટ કલેકશન લાયરા દ્વારા સંયુક્ત રીતે […]

નાસિકમાં રોડ શો બાદ પીએમ મોદી કાલારામ મંદિરમાં કરી પૂજા અર્ચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭માં રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે શુક્રવારે નાશિક પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી સવારે જ નાસિક પહોંચ્યા […]

PM મોદીએ ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશનનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીની હસ્તે ‘અયોધ્યા ધામ’ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટ […]

ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાંથી તમામ શ્રમિકોને બહાર લાવવાની તૈયારીઓ શરૂ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ૧૭ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકો માટે આજે નવો સુરજ ઉગવાની તૈયારીમાં છે, તમામ શ્રમિકો થોડા સમયમાં […]