સુરેન્દ્રનગરમાં બ્રિજ ધરાશાયી, ૧૦ લોકોનાં ગુમ થયાની પ્રાથમિક માહિતી

ગુજરાતમાં ફરી એકવાર સરકારના ભ્રષ્ટાચારનો નમુનો આવ્યો છે. ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. જ્યાંને ત્યાં ભ્રષ્ટાચારના ભોરિંગ જોવા મળી રહ્યા […]

હોટલમાં સેક્સ પાર્ટી ! ૨૫ યુવાન-યુવતીઓ શરીરસુખ માણતા ઝડપાયા, નજારો જોઈને પોલીસે બંધ કરી આંખો

ચંદીગઢ અને લખનઉ બાદ હવે ત્રીજા દિવસે બિહારના પટણામાં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. દેશમાં વધુ એક સેક્સ […]

કહેવું પડે હો ! રાજકોટમાં ૧૭ કરોડમાં બનેલ અન્ડરબ્રિજનું હવે ૫૬ કરોડ રૂપિયા ખર્ચીને સમારકામ થશે

એપ્રિલ-૨૦૧૭માં આ અંડરબ્રિજ રૂપિયા ૧૭ કરોડમાં થયો હતો તૈયાર થયો હતો. જેમાં હવે તળિયાનું પાણી રોકવા અને બ્રિજનાં પ્રાથમિક સ્ટ્રક્ચરને […]

સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના, ૯ સીટર વિમાનનું ટાયર ફાટ્યું, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

સુરત એરપોર્ટ લેન્ડિંગ કરતા વેન્ચુરાના ૯ સીટર વિમાનનું ટાયર ફાટ્યું. પ્લેનમાં ૬ મુસાફરો સવાર હતા. કેપ્ટને માંડ માંડ લેન્ડિંગ કર્યું. […]

ઘરે માત્ર ૨૦ રૂપિયામાં તૈયાર કરો મચ્છર ભગાડતું લિક્વિડ, ૧૦ મિનિટમાં મચ્છરનો થશે ખાતમો

દિવસે અને રાત્રે મચ્છરથી બચીને રહેવું હોય તો ઘરના દરેક રૂમમાં લિક્વિડ મશીનનો ઉપયોગ કરવો પડે છે. આમ કરવાથી ખર્ચ […]

લોહીથી ભીંજાયો સુરેન્દ્રનગર હાઈવે : મોરબીથી કડી જતા પરિવારની કારને ટ્રકે કચડી, ૪ ના મોત

Surendranagar Accident : સુરેન્દ્રનગરના દસાડા-પાટડી હાઈવે પર રૂસ્તમગઢ પાસે ગમખ્વાર અકસ્માત. કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૪ લોકોના ઘટનાસ્થળે […]

મૂક સમાજસેવી સુરતનાં ગોપાલ પટેલે બહુચરાજીને ૩૦૦ ગ્રામનો હીરાજડીત મુગટ ચઢાવ્યો

એક હજાર કન્યાઓનું કન્યાદાન કરનાર ગોપાલ પટેલ ઉર્ફે ગોપાલ ચમારડી અનેક લોકોનો સહારો બન્યા હશે, કોરોના કાળમાં સેંકડો પરિવારોને રાશન […]

Surat : સુર્યપુત્રી તાપી બે કાંઠે, ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ, આકાશી નજારો….

સુરતમાં આવેલી તાપી નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે. મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદી પડી રહ્યો […]

કેનેડાની ધરતી પર કિર્તીદાન ગઢવીની જોરદાર જમાવટ, ડાયરામાં ડોલરનો વરસાદ

લોકગાયક કીર્તિદાન ગઢવીનો કેનેડાના હેમીલ્ટન શહેરમાં શાનદાર ડાયરો યોજાયો. દ્વારિકાના નાથ મારો રાજા રણછોડ છે ની રચનામાં શ્રોતાઓ આફરીન થયા. […]

૧૯૭૦ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચ્યું

નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક ૪૧ ફૂટને પાર પહોંચી. હાલ નર્મદા નદીનું જળસ્તર […]