સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. જમણવારમાં પીરસાયેલી છાશ પીધા બાદ ગામના 200થી વધુ લોકોની...
ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણમાં કુલ 25 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 16 નવા ચહેરાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય વિભાગો જાળવી રાખ્યા...
આનંદીબેન પટેલ, સ્વ. વિજય રૂપાણીની સરકારને ઉથલાવવા માટે પોતીકા જવાબદાર હતા, પરંતુ આ વખતે ખુદ નેતૃત્વને જવાબદાર ગણવું પડે
ભૂપેન્દ્ર પટેલ જ નહીં, કોઈ માથાફરેલો...
ગુજરાતના ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં થયેલા રહસ્યમય વિસ્ફોટે સ્થાનિક રહેવાસીઓમાં ભય અને દહેશત ફેલાવી દીધી છે. ધડાકાની અવાજ એટલી જોરદાર હતી કે લોકો પોતાના ઘરો અને...
બિહાર વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને સોમવારે મોડી રાત સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને...