સુરતમાં 15 ઓગસ્ટની રાત્રે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત અચાનક લથડતાં ચકચાર મચી ગઈ છે. વરાછાની રણુજાધામ સોસાયટીમાં...
બિહારના ભોજપુર જિલ્લામાં ગુરુવારે થયેલી માર્ગ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા. જેમાં બે મહિલાઓ પણ સામેલ હતી. તમામ કાર સવાર માતા વિંધ્યવાસિનીના દર્શન કરીને...
મેક્સિકોના દક્ષિણ વિસ્તારમાં આવેલા જંગલમાં વિનાશકારી આગ ફાટી નીકળી છે. જોકે આ આગ છેલ્લા બે દિવસથી જંગલના મોટાભાગના વિસ્તારોમાં લાગેલી છે. તે ઉપરાંત આ...
ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ભારે તારાજી સર્જાઈ છે. ઇઝરાઇલના હુમલામાં ICUમાં દાખલ તમામ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. હોસ્પિટલના ડાયરેક્ટર મોહમ્મદ અબુ સલમિયાએ આ જાણકારી...