સુરત શહેરના વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી ભોળાનગર સોસાયટીમાં 39 વર્ષીય મનસુખ મોહનભાઈ સવાણી પરિવાર સાથે રહે છે અને વરાછાના પટેલનગરમાં એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે....
મળતી માહિતી મુજબ કે સુરતનાં વરાછામાં રહેતા નરાધમ શિક્ષકની કાળી કરતૂત બહાર આવવા પામી છે. જેમાં નરાધમ શિક્ષમ મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા...