સરકાર જાહેર હિતમાં કોઈની ખાનગી મિલકત હસ્તગત કરી શકે કે નહીં? આ સવાલના જવાબમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મંગળવારે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે...
દેશમાં થઈ રહેલા બાળ લગ્ન મુદ્દે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે (18મી ઓક્ટોબર) કડક શબ્દોમાં કહ્યું હતું કે, 'પર્સનલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે ઓડિશાના પ્રવાસે છે. આજે તેમણે ઓડિશામાં સુભદ્રા યોજના શરૂ કરાવી હતી. આ સિવાય તેમણે અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં PM મોદીએ ડી.વાય.ચંદ્રચુડ અને તેમના પરિવાર સાથે ઘરે આયોજિત ગણેશ પૂજામાં...
કોલકાતાની આરજી કર હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કર અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધા બાદ સોમવારે સુનાવણી ચાલી રહી હતી. CJI...
કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટરની હત્યા કેસમાં CBIએ નવો ખુલાસો કર્યો છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ડૉક્ટર પર ગેંગરેપ નથી...
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચુડે આજે ગુરુવારે શેરબજારોમાં નોંધપાત્ર ઉછાળા વચ્ચે બજાર નિયામક SEBI અને SITને સાવચેતી રાખવાની સલાહ આપી હતી. તેમણે તેમના ‘સ્થિર...