દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સીએએ હેઠળ ૧૪ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, જ્યારે કુલ ૩૦૦ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ૧૪ સિવાયના અન્ય...
કેન્દ્ર સરકારે ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. આ વખતે વેબસાઈટ, એપ્સ સહિત ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે...
મોદી સરકારે આજે એક મોટી જાહેરાત કરતાં ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર પ્રણાલીને નાબૂદ કરી દીધી છે. મહત્વનું છે કે, ફ્રી મૂવમેન્ટ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ...