બોટાદમાં પરિવારના ચાર સભ્યોએ કેમ કર્યો આપઘાત? થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

બોટાદના ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન નજીક એક જ પરિવારના ૪ લોકોએ ટ્રેન સામે પડતું મુકીને આપઘાત કરી લેતા ચકચાર […]

પંચમહાલમાં SRP જવાનનું વાહન પલટાયું! ૪૫ જવાન ઈજાગ્રસ્ત, ૨ ગંભીર

પંચમહાલનાં ભીખાપુરા નજીક SRP જવાનનું વાહન પલ્ટી ખાઈ જતા ગાડીમાં રહેલ ૪૫ SRP જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે બે જવાનોને […]

ગુજરાતમાં વધુ એક અનુસૂચિત સમાજના યુવા આગેવાનની હ*ત્યા ; 4 વર્ષ પહેલાના કેસમાં સાક્ષી હતા

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ બગડ ગામ કે જ્યાં ૬ સપ્ટેમ્બરના રોજ બગડથી રાણપુર જતા રોડ પર આવેલ અક્ષરવાડી પાસે […]

ખોડિયાર માતાજીનું અપમાન કરીને રૂમમાં પૂરાઈ જનારા સ્વામિનારાયણ સંતે હવે હાથ જોડીને શું કહ્યું ?

સાળંગપુરમાં ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત થયો હતો ત્યાં વધુ એક સ્વામિનારાયણ સંતે ખોડિયાર માતાજી પર વિવાદિત ટિપ્પણી આપવા વિવાદ […]

કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના તિલકનો વિવાદ વકર્યો, સનાતન ધર્મનું તિલક લગાવવા માંગ ઉઠી

કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા પરના તિલકનો વિવાદ વધુ વકર્યો. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત તિલક બદલવા મક્કમ, સનાતન ધર્મનું તિલક […]

વિવાદ વકરે તે પહેલા બોટાદમાં હનુમાનજીની વધુ એક વિવાદિત મૂર્તિ હટાવી લેવાઈ

ભારે વિવાદ બાદ આખરે સાળંગપુરના વિવાદિત ભીંતચિત્રોને હટાવ્યા. સૂર્યોદય થાય તે પહેલાં જ હટાવી દીધા વિવાદિત ભીંતચિત્રો. તો હવે આજે […]

સાળંગપુર મંદિરમાં તોડફોડ કરનારાઓના જામીન મંજૂર, ધાર્મિક વિવાદમાં હવે સરકારની એન્ટ્રી

સાળંગપુર વિવાદ અંગે મોટા સમાચાર. સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણીઓ સાથે બેઠક મળશે. ગાંધીનગરમાં સરકાર અને અગ્રણીઓ સાથે બેઠક મળશે. બોટાદના સાળંગપુર […]

સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ભીંત ચિત્રો હટાવાશે, બે દિવસનો સમય માંગ્યો

બે દિવસમાં હટાવવામાં આવશે સાળંગપુરના વિવાદિત ચિત્રો. સાળંગપુર મંદિરમાં સંતો સાથેની બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીની ખાતરી. સાળંગપુર શિલ્પચિત્રો વિવાદ પર […]

સાળંગપુરમાં દાદાને સોનાનો શણગાર કરાયો, આ તસવીરો જોઈને નજર નહિ હટે તમારી

સુપ્રસિધ્ધ સાળગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાને લઈને સવારથી મોટી સંખ્યામાં હરિભકતોએ દાદાના દર્શને આવ્યા અને પોતપોતાના ગુરુનું પૂજન કરીને […]