HomeTagsBOTAD

Tag: BOTAD

spot_imgspot_img

બોટાદમાં પર જૂના પાટાનો ટુકડો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, ઘટનાની તપાસ શરૂ

ગુજરાતમાં સુરત બાદ વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બોટાદમાં ભાવનગર-ઓખા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે. અહીં પાટા પરથી...

બોટાદમાં પરિવારના ચાર સભ્યોએ કેમ કર્યો આપઘાત? થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

બોટાદના ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન નજીક એક જ પરિવારના ૪ લોકોએ ટ્રેન સામે પડતું મુકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ...

પંચમહાલમાં SRP જવાનનું વાહન પલટાયું! ૪૫ જવાન ઈજાગ્રસ્ત, ૨ ગંભીર

પંચમહાલનાં ભીખાપુરા નજીક SRP જવાનનું વાહન પલ્ટી ખાઈ જતા ગાડીમાં રહેલ ૪૫ SRP જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે બે જવાનોને ગંભીર ઈજાઓ પહોચતા તેઓને...

ગુજરાતમાં વધુ એક અનુસૂચિત સમાજના યુવા આગેવાનની હ*ત્યા ; 4 વર્ષ પહેલાના કેસમાં સાક્ષી હતા

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલ બગડ ગામ કે જ્યાં ૬ સપ્ટેમ્બરના રોજ બગડથી રાણપુર જતા રોડ પર આવેલ અક્ષરવાડી પાસે બગડ ગામના અનુસૂચિત...

ખોડિયાર માતાજીનું અપમાન કરીને રૂમમાં પૂરાઈ જનારા સ્વામિનારાયણ સંતે હવે હાથ જોડીને શું કહ્યું ?

સાળંગપુરમાં ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત થયો હતો ત્યાં વધુ એક સ્વામિનારાયણ સંતે ખોડિયાર માતાજી પર વિવાદિત ટિપ્પણી આપવા વિવાદ થયો હતો. જે...

હથિયાર બતાવનારા મહંતને પોલીસનું તેડું, કાયદો કરશે કાયદાનું કામ…?

સાળંગપુર મંદિરના વિવાદ અંગે આપ સારી રીતે જાણો છો. આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ઘણા સંતો, મહંતોના કામના બફાટ પણ આપે સાંભળ્યા...

કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના તિલકનો વિવાદ વકર્યો, સનાતન ધર્મનું તિલક લગાવવા માંગ ઉઠી

કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા પરના તિલકનો વિવાદ વધુ વકર્યો. બોટાદના રોકડિયા હનુમાન મંદિરના મહંત તિલક બદલવા મક્કમ, સનાતન ધર્મનું તિલક લઈને સાળંગપુર પહોંચશે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img