અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામમંદિરનું ઉદ્ઘાટન ૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં થવાનું છે. દેશના વડાપ્રધાન સહિત દુનિયાભરથી ૧૦ હજાર મહેમાનો આ ઐતિહાસિક મહોત્સવનો લાહવો લેવાના છે. ...
ભાજપના લોકસભા સાંસદો જેમણે તેમની ચૂંટણીમાં જીત બાદ રાજીનામું આપ્યું છે, તેમને તેમના સરકારી બંગલા ખાલી કરવા કહેવામાં આવ્યું છે. ભાજપના સાંસદ સીઆર પાટીલની...
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ એવા બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનના અલવર જિલ્લામાંથી ધારાસભ્ય બન્યા...