HomeTagsAyodhya ram mandir

Tag: Ayodhya ram mandir

spot_imgspot_img

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રામલલાના સામે માથું નમાવ્યું

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન બુધવારે અયોધ્યામાં રામમંદિર પહોંચ્યા અને માથું ટેકવ્યું હતું. આરિફ મોહમ્મદ ખાને મંદિરને ‘શાંતિનું સ્થળ’ ગણાવ્યું હતું. ટ્વિટર પર પોસ્ટ...

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે આ વિષય ઉપર પાકિસ્તાનને ફટકાર લગાવી !

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરતા કહ્યું કે પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ દરેક બાબતમાં ખરાબ છે. સંયુક્ત...

PM મોદીએ ​​શ્રી રામ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિર પર સ્મારક ટપાલ ટિકિટ અને વિશ્વભરમાં ભગવાન શ્રી રમ પર જારી કરાયેલ ટપાલ પુસ્તકનું વિમોચન કર્યું છે....

ગુજરાતથી અયોધ્યા માટે દોડવવામાં આવશે ‘આસ્થા ટ્રેન’

૨૨મી જાન્યુઆરી સમગ્ર દેશ માટે એક મોટો દિવસ છે. આ દિવસે ભગવાન રામ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા...

સુરતમાં તમામ રામ મંદિરોને અયોધ્યાની ભવ્યતા દર્શાવી સાડી ભેટ આપવામાં આવશે

અયોધ્યા રામ મંદિરમાં પ્રાણપ્રતિસ્થાનાં ઐતિહાસિક દિવસને વધાવવા સુરતના કપડાં વેપારીઑ જુદા જુદા કાર્યક્રમો આપી રહ્યા છે. ટેક્સ્ટાઈલ યુવા યુવા બ્રિગેડના પ્રમુખ લલિત શર્માએ ડિજિટલ...

અયોધ્યામાં રામ મંદિરની કર્ણાટકના આ શિલ્પકારની મૂર્તિ પસંદગી થઇ

રામલલ્લા અયોધ્યા મંદિરમાં બિરાજમાન થવા માટે તૈયાર છે. હવે 'પ્રાણ પ્રતિષ્ઠા' માટે મૂર્તિની પસંદગી પણ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે આ...

સુરતના વેપારીએ બનાવ્યો રામમંદિરની થીમ પર ૫ હજાર ડાયમંડ, ૨ કિલો ચાંદીનો નેકલેસ

સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામમંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે. જેમાં ૪૦ જેટલા કારીગરો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img