Monday, Apr 20, 2026

વડાપ્રધાન મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે

0 Min Read

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધન કરશે. આ સંબોધનમાં તેઓ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરશે તેવી સંભાવના છે, જેમાં મહિલાઓના આરક્ષણ જેવા મહત્વના વિષયનો પણ સમાવેશ થઈ શકે છે. સમગ્ર દેશની નજર આ સંબોધન પર કેન્દ્રિત છે.

Share This Article