- હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીપુરીના વેચાણ પર ૧૦ દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીપુરીના વેચાણ પર ૧૦ દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણય વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને સૂચના આપી છે કે જો શહેરમાં પાણીપુરીનું વેચાણ કરવામાં આવશે તો તેમની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે જે સ્થળો પર પાણીપુરીનું વેચાણ થઈ રહ્યું હતું. ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારબાદ આજે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :-
- મહિલા અધિકારીએ પહેલી જ પોસ્ટિંગમાં લાંચ માગી, ACBના છટકામાં રંગે હાથ પકડાઈ ગયા
- મોતને નોતરી શકે છે આવાં સ્ટંટ ! ચાલુ બાઈકે ખુલ્લાં હાથે સ્ટંટ કરતા યુવકનો Video વાયરલ