ગુજરાતના આ શહેરમાં ૧૦ દિવસ માટે લાગ્યો પાણીપુરી પર પ્રતિબંધ

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. જેના લીધે પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને વડોદરા કોર્પોરેશન દ્વારા પાણીપુરીના […]

નવસારીવાસીઓને રોગચાળામાં ઢીંગલા બાપા આપે છે રક્ષણ, તેથી દર વર્ષે થાય છે તેમનું પૂજન

છેલ્લા ૧૦૦ વર્ષથી નવસારીમાં ઢીંગલા બાપા ની પૂજા કરવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે ઢીંગલા બાપા ની પૂજા […]