Home Blog Page 1146

ડરના મના હૈ : અમદાવાદ સહિત ગુજરાતના ભૂતિયા સ્થળો, જ્યાંથી લોકો ગાયબ થઈ ગયા હોવાના પણ છે કિસ્સા

0

Ghostly places in Gujarat

  • Gujarat Haunted Places : ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સૌથી ટોપ પર નામ છે ડુમસ બીચ. સુરતનો ડુમસ બીચ એટલો ડરાવનો છે કે સાંજ થતા જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ અહીં કોઈના રડતા હોવાનો અવાજ સાંભળ્યો છે.

દેશ-દુનિયામાં ફરવાલાયક (walkable) અનેક સ્થળો આવેલા છે. એનું લિસ્ટ પણ લાંબુલચક છે. દરેક શહેર-ગામમાં ફરવાલાયક સ્થળો હોય છે. પરંતુ કેટલાક સ્થળો એવા પણ હોય છે, જેના નામ માત્રથી લોકો થરથર કાંપતા હોય છે. જે હોન્ટેડ પ્લેસ, ભૂતિયા સ્થળો તરીકે પ્રખ્યાત બન્યાં છે. આવા સ્થળોમાં ગુજરાતના (Gujarat) પણ કેટલાક સ્થળો છે. ગુજરાતમાં પણ ભૂતિયા સ્થળો (Haunted places) છે. જ્યાં જતા પહેલા લોકો સો વાર વિચારે છે. આજે જાણી લો આ નજોવાલાયક સ્થળો વિશે…

ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સૌથી ટોપ પર નામ છે ડુમસ બીચ. સુરતનો ડુમસ બીચ એટલો ડરાવનો છે કે, સાંજ થતા જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ અહીં કોઈના રડતા હોવાનો અવાજ સાંભળ્યો છે. આ બીચ પર પહેલા લોકોને દફનાવવામાં આવતા હતા. તેથી અતૃપ્ત આત્માઓ અહીં ફરતી હોવાનો અનેકોને ભાસ થયો છે. આ બીચ પરથી અનેક લોકો ગાયબ થયા હોવાના કિસ્સાઓ પણ ફેમસ છે.

વિસાવદર તાલુકામાં આવેલ સત્તાધારમાં આપા ગીગાનું મથક આવેલું છે. જ્યાં એક ભૂતવડલો આવેલો છે. આ વડલા વિશે પણ લોકોની માન્યતા ભૂતિયા જેવી છે. અહીં એક જય ભૂતબાપા આવેલા છે. તમને તેનું એક બોર્ડ પણ દેખાઈ આવશે. આરતી ચાલતી હોય એટલો સમય ભૂતવડલા વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે. કેમ કે માન્યતા પ્રમાણે ભૂતબાપા એ વખતે ત્યાં હાજર હોય છે. કેટલાક લોકોએ પોતે ભૂતબાપાને જોયા હોવાનો પણ દાવો કરે છે, પરંતુ એમાં તથ્ય છે કે નહીં એ વાત પરથી જ ખબર પડી જાય. પરંતુ આ સ્થળનું નામ માત્ર ભૂતિયા બાપા છે. બાકી તો લોકો અહીં બાધા રાખીને તેને પૂરી કરવા આવે છે.

ભૂતિયા સ્થળમાં અમદાવાદના સિગ્નેચર ફાર્મનું નામ પણ ફેમસ છે. મણિપુર પાસે આવેલ આ ફાર્મ ભૂતિયું છે. અહીં તમને ઠેકઠેકાણે વચ્ચેથી કપાયેલી હોય તેવી મૂર્તિઓ જોવા મળશે. કહેવાય છે કે, આ સ્થળે સામૂહિક હત્યાકાંડ થયો હતો. જેના બાદ આ સ્થળે એક-બે નહિ, પણ અનેક આત્માઓ ભટકતી હોવાનો ભાસ થાય છે.

રાજકોટમાં આવેલ અવધ પેલેસ પણ હોન્ટેડ પ્લેસ છે. કહેવાય છે કે, આ વિશાળ હવેલીમાં એક યુવતી પર કેટલાક પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર કરાયો હતો. બાદમાં તેને બાળી મૂકાઈ હતી. જેના બાદ યુવતીની આત્મા અહી ભટકતી હોવાનું કહેવાય. જો કે આ પેલેસ હવે જર્જરિત થઈ ગયો છે. આ ઘટના બાદ ત્યાં કોઈ રહેતું નથી.

જુનાગઢના મધ્યભાગમાં આવેલ ઉપરકોટ ફોર્ટ બહુ જ ફેમસ છે. અહીં અનેક જોવાલાયક સ્થળો હોવાથી અનેક લોકો અહીં ફરવા આવે છે, પરંતુ અહીં આવેલી એક મસ્જિદની આસપાસનો વિસ્તાર ભૂતિયા હોવાનું કહેવાય છે. સૂર્યાસ્ત બાદ અહીં કોઈ જવાનું હિંમત પણ નથી કરતું.

આ પણ વાંચો :-

જેલમાં દિન દહાડે ગંદો ખેલ ! બે ડઝનથી વધુ મહિલા જેલરોએ પુરુષ કેદીઓ સાથે માણ્યું સેકસ

Day Dahad dirty game in prison

  • Lady Jailer Have Sex with Prisoners : જેલ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે જેલમાં શંકાસ્પદ ભૂમિકા ધરાવતી મહિલાઓને નોકરી આપવામાં આવી હતી. કર્મચારીઓની ભરતી માટે કોઈ રૂબરૂ ઈન્ટરવ્યુ થયા નથી. બધા ઇન્ટરવ્યુ ઝૂમ પર લેવામાં આવે છે.

ગુનેગારોને (Criminals) જેલમાં કેદીઓ તરીકે એટલા માટે રાખવામાં આવે છે તેઓ બહાર અન્ય કોઈ ગુનો કરી ન શકે અને તેમને સુધારવાની તક મળે. પરંતુ જેલના જવાબદાર અધિકારીઓ (Responsible Officer) જ બગડેલા હોય અને તે અધિકારી મહિલા હોય તો શું કહેવું. હા, આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે ડઝનથી વધુ મહિલા જેલરોએ જેલના કેદીઓ સાથે વારો પાડીને સંબંધ બાંધ્યા છે. આ બાબતનો ખુલાસો ત્રણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. જેઓ પોતે આ કાંડમાં સામેલ હતી.

એવું પણ જાણવા મળ્યું છે કે એક જેલરને કેદી સાથેની કામુક તસવીરોની અદલા બદલી કરતાં પકડી પાડવામાં આવી છે. એ પણ ખુલાસો થયો છે કે જેલરે ચૂપચાપ એક ફોન પણ કેદીને આપ્યો હતો. જેનિફર ગવને એક ચોરને તેનો મોબાઈલ લાવવા માટે 150 યુરો આપ્યા હતા. આ કેદી દુરચારના કેસમાં 8 મહિનાથી જેલમાં છે.

એમિલી વોટસન (Emily Watson) નામની જેલરે જેલમાં બંધ ડ્રગ ડીલર જ્હોન મેગી સાથે ગઠબંધન કર્યું હતું. જોન મેગી ખતરનાક ડ્રાઇવિંગ માટે 8 વર્ષથી જેલના સળિયા પાછળ છે. અને આયેશા ગુન ભયંકર લૂંટારા ખુર્રમ રઝાકને “અત્યંત કામુક” તસવીરો અને વિડિયો મોકલવાના કેસમાં સામેલ હતી. પ્રિઝન ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ માર્ક ફેરહર્સ્ટે જેલમાં હાયરિંગનીની પ્રણાલીની ટીકા કરી છે.

જેલ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે જેલમાં શંકાસ્પદ ભૂમિકા ધરાવતી મહિલાઓને નોકરી આપવામાં આવી હતી. કર્મચારીઓની ભરતી માટે કોઈ રૂબરૂ ઈન્ટરવ્યુ થયા નથી. બધા ઇન્ટરવ્યુ ઝૂમ પર લેવામાં આવે છે. એટલું જ નહીં જેલમાં નોકરી મેળવનારા ઘણા લોકો પાસે જીવનનો પૂરતો અનુભવ નથી અને તેઓ કેદીઓ સાથે વ્યવહાર કરવા માટે પૂરતા ગંભીર નથી. આ આંકડાઓ એ સાબિત કરે છે કે અમે વર્ષોથી ભરતી કરનારાઓને ચેતવણી કેમ આપતા હતા.

ન્યાય મંત્રાલયના આંકડાઓ અનુસાર, 2019 ની શરૂઆતથી કેદીઓ સાથે અયોગ્ય સંબંધો બદલ 32 મહિલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બેરવિન જેલ પહેલેથી જ બ્રિટનની સૌથી આરામદાયક જેલ તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે. અહીં કેદીઓ માટે ખાસ વ્યવસ્થા છે. અહીં કેદીઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા રૂમ ઉપલબ્ધ છે, જેમાં અટેચ બાથરૂમ છે. વધુમાં લોખંડના સળિયા વિના બારીઓ છે. જેલના પ્રવક્તાએ કહ્યું કે મોટાભાગનો સ્ટાફ મહેનતુ અને પ્રામાણિક છે, પરંતુ તેઓ નિયમ તોડનારાઓને પકડવા માટે વધુ પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

બિન્દાસ છે આ છોકરી…છોકરો ના પાડતો રહી તો પણ તૂટી પડી, અંતે તો..

0

This girl is beautiful

  • mumbai local train couple kiss viral video : મુંબઈના આ કપલે જે કર્યું તે કાયદાકીય અને સામાજિક બંનેની દૃષ્ટિએ યોગ્ય નથી. આ વીડિયોને શેર કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું કે, ‘મુંબઈ લોકલ ટ્રેનમાં કપલ કિસ કરતો જૂનો વીડિયો ફરી વાયરલ થયો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ એકબીજાને કિસ કરતા જોવા મળે છે.

ભારતમાં તમને દરેક જગ્યાએ પ્રેમીઓ મળશે. પછી તે પાર્ક હોય, સિનેમા હોલ હોય કે કેફે. સાર્વજનિક સ્થળે પ્રેમ વ્યક્ત કરવાની વિવિધ રીતો હોય છે. પરંતુ મુંબઈના (Mumbai) આ કપલે જે કર્યું તે કાયદાકીય અને સામાજિક બંનેની દૃષ્ટિએ યોગ્ય નથી. આ વીડિયોને (Videos) શેર કરતા એક ટ્વિટર યુઝરે લખ્યું કે, ‘મુંબઈ લોકલ ટ્રેનમાં કપલ કિસ કરતો જૂનો વીડિયો ફરી વાયરલ થયો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કપલ એકબીજાને કિસ કરતા જોવા મળે છે.

ચુંબન કરતી છોકરી :

આ વીડિયો મુંબઈની લોકલ ટ્રેનનો છે. 1 મિનિટના આ વીડિયોમાં એક છોકરો અને છોકરી ટ્રેનમાં બેઠા છે. તેની આસપાસ અન્ય કોઈ મુસાફર દેખાતો નથી. છોકરી છોકરા પર નજર માંડીને બેઠી છે. છોકરો ફોન ઓપરેટ કરતાં છોકરી સાથે વાત કરી રહ્યો છે. પહેલા છોકરી છોકરાના ગળા પર હાથ મૂકે છે. પછી તે છોકરાના ગાલ પર ચુંબન કરે છે. આ પછી તે આગળ ઝૂકે છે અને છોકરો છોકરીના ગાલ પર ચુંબન કરે છે. આ પછી બંને થોડીવાર એક જ ફોન પર કંઈક જોતા રહે છે.

છોકરાના અટકાવવા છતાં પણ અટકી નહી :

છોકરી છોકરાને જ જોતી રહે છે. થોડી વાર પછી છોકરી ફરીથી છોકરાને ગાલ પર ચુંબન કરે છે. પરંતુ આ વખતે તે તેને હોઠ પર પણ ચુંબન કરે છે. પહેલા તો છોકરો કંઈ બોલતો નથી પણ પછી તે બાજુમાં થઇ જાય છે અને ફોન જોવા લાગે છે. છોકરી થોડું હસે છે અને આ વખતે છોકરાને પોતાની તરફ ખેંચે છે અને છોકરાના હોઠ પર કિસ કરવા લાગે છે. છોકરો આનો વિરોધ કરે છે.

પરંતુ છોકરી તેને ઝકડીને કિસ કરતી રહે છે. આખરે છોકરી તેને જવા દે છે અને તે ફરીથી સીધો બેસી જાય છે. તો પણ યુવતી તેને વારંવાર ગાલ પર કિસ કરતી રહે છે. વીડિયો જોઈને ખબર પડે છે કે ત્યારે બાકીના લોકો ત્યાં આવી ગયા હતા. ત્યાર બાદ તેઓ અલગ થઈ ગયા અને ટ્રેનની સીટ પરથી ઉભા થઈ ગયા અને ચાલ્યા ગયા.

આ પણ વાંચો :-

 

તમારા ફોનની વોઈસ ક્વોલિટી સારી નથી આવતી ? બસ આટલું કરો થઇ જશે ચકાચક

The voice quality of your phone is not good?

  • Smartphone : તમારા ફોનમાંથી અવાજ અસ્પષ્ટ આવતો હોય ત્યારે સર્વિસ સેન્ટરની જગ્યાએ ઘરે બેઠા પણ આ કાર્ય કરી શકો છો. આજે અમે તમને અમુક ટ્રીક્સ બતાવીશું કે જેનાથી તમારા સ્માર્ટ ફોનનો અવાજ Clear આવશે.

Advanced Calling : એવું ઘણી વખત થાય છે કે તમારા Smartphone ના અવાજ (Voice) માં તકલીફ થાય છે જેનાથી વાત કરવામાં ખૂબ Irritation થાય છે. કેમકે અવાજ સરખો આવતો નથી. આ પ્રકારની પરીસ્થિતિમાં વપરાશકર્તા હેરાન થઈ જાય છે અને સર્વિસ સેન્ટરે પહોંચી જાય છે. જ્યારે તમારા ફોનમાંથી અવાજ અસ્પષ્ટ આવતો હોય ત્યારે સર્વિસ સેન્ટરની જગ્યાએ ઘરે બેઠા પણ આ કાર્ય કરી શકો છો. આજે અમે તમને અમુક ટ્રીક્સ બતાવીશું કે જેનાથી તમારા સ્માર્ટ ફોનનો અવાજ Clear આવશે.

Microphone, Earphone હોય શકે છે કારણ :

જો તમારા ફોનમાં અવાજ Clear નથી આવતો તો માઈક્રોફોન, ઈયરફોન અથવા speakar ની સમસ્યા હોય શકે છે ઘણી વખત તેમાં કચરો જમા થઈ જાય છે જેથી Voice Quality ઓછી થઈ જાય છે. તમે ટૂથ બ્રશથી માઈક્રોફોન, ઈયરફોન અને સ્પીકરને સાફ કરી દો. આમ કરવાથી વોઈસ કોલિટી સારી થઈ જશે.

VoLTE કરો Active :

એન્ડ્રોઈડ ફોનમાં હાઈ-ક્વોલિટી calling ની સુવિદ્યા આપવામાં આવે છે. આ HD વોઈસ calling અથવા VoLTE કહેવામાં આવે છે. આને ઓન કરવાથી calling ની વોઈસ કોલિટી સારી થઈ જાય છે. આજ-કાલ ઘણા ફોનમાં આ ફિચર્સ ઈન બિલ્ટ હોય છે.

HD Calling :

જો તમને જુનો કોઈ ફોન વાપરી રહ્યા છો તો તમારે તમારા ઓપરેટરનો કોન્ટેક્ટ કરી આને ઓન કરવાની રીત પૂછવી પડશે. જોકે, કેટલાક Phones માં Setting માં જઈને Advanced Calling ને ઓન કરી HD Calling નો અનુભવ લઈ શકાય છે.

કરો આ App નો ઉપયોગ :

જો તમને આ બધું કર્યા પછી પણ અવાજ સ્પષ્ટ નથી આવતો તો તમારે કોલ કરવા માટે Google Duo, WhatsApp, Messenger નો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો :-

14 માર્ચ 2023, આ પાંચ રાશિના જાતકો પર રહેશે ગણેશજીની વિશેષ કૃપા -જાણો આજનું રાશિ ભવિષ્ય

14 March 2023, Today’s Horoscope

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. બપોર સુધી આવક સામાન્ય રહે. ત્યારબાદ સુધારો જણાય. પરિવારમાં મનમેળ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી શુભ ફળ મળતું જણાય. સ્વાસ્થ્ય સારું રહે.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે શુફ ફળ મળતું જણાય. પરિવારમાં લાગણીશીલતા વધે. જીવનસાથી સાથે પ્રેમનો અનુભવ થાય. બપોર બાદ સામાન્ય દિવસ.

મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધતું જણાય. નાના ભાઈ બહેનોની પ્રગતિથી આનંદ. આવકનો સ્ત્રોત જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. આરોગ્ય જળવાય.

કર્કઃ
સ્વભાવમાં લાગણીશીલતા વધતી જણાય. દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. સંતાનોની પ્રગતિના સાક્ષી બની શકો. સ્વાસ્થ્ય સારું રહેશે. ટાયર, ટ્યૂબ, કલર, કેમિકલ તથા બાંધકામના ધંધામાં વિશેષ લાભ.

સિંહઃ
દિવસ દરમિયાન આનંદ-ઉત્સાહૃ-તાજગી વધતા જણાય. નોકરીમાં પ્રગતિ તથા ધંધામાં શાંતિનો અનુભવ થાય. માતાનું આરોગ્ય જળવાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. શરદી-ખાંસીની કાળજી રાખવી.

કન્યાઃ
સરળ સ્વભાવ રહે. વાણીના પ્રભાવ દ્વારા સફળતા મળતી જણાય. પરિવારમાં સ્નેહ વધે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. આંખના દુઃખાવાથી સાચવવું..

તુલાઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. સ્થાવર જંગમ મિલકતો અંગેના વ્યવહારોમાં સાવચેતી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

વૃશ્ચિકઃ
મન ચંચળ રહે. વિચારોનું પ્રમાણ વધે. નાણાકીય બાબતો અંગે સંતોષ વર્તાય. દામ્પત્ય જીવનમાં પ્રેમની અનુભૂતિ થાય. પ્રિયપાત્ર સાથે મિલન-મુલાકાત શક્ય બને. આરોગ્ય જળવાય.

ધનઃ
પરોપકારની ભાવના પ્રબળ બનતી જણાય. બપોર સુધી ખર્ચનું પ્રમાણ વધે. ત્યારબાદ આવક જળવાય. શરદી-ખાંસીની સમસ્યા રહે. દામ્પત્ય સુખ જળવાય. ખોટા વિચારો ટાળવા.

મકરઃ
કામકાજમાં ઉદાસીનતા વર્તાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વધારો થાય. મિત્રોનો સાથ સહકાર મળે. નવી ઓળખાણ ફાયદાકારક સાબિત થાય.

કુંભઃ
નોકરીયાતને શાંતિનો અનુભવ થાય. ધંધામાં યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. ખોટા વિચાર ટાળવા. પાણીથી થતા રોગોથી સાવધાની જરૂરી. ખોટા ખર્ચા ટાળવા.

મીનઃ
ભાગ્યનો સાથ મળતાં આવક વધતી જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસ શક્ય બને. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. આંખ અને કમરના દુખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

Watch : કીર્તિદાન ગઢવીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, નોટોથી આખું સ્ટેજ ઢંકાઈ ગયું

0
Watch: Rainfall in Kirtidan Gadhvi
  • Trending Video : વલસાડમાં રખડતી અને બિનવારસી ગાયોના લાભાર્થે ડાયરો યોજાયો હતો… જેમાં અઢળક રૂપિયાનો વરસાદ થયો હતો.

વલસાડમાં (Valsad) જૂજવા ગામે યોજાયો ગૌધામના લાભાર્થે ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં લોકકલાકાર કિર્તીદાન ગઢવીએ (Kirtidan gadhvi) જમાવટ કરી હતી. જેમાં લખલૂટ રૂપિયાનો વરસાદ થયો હતો. મોટી સંખ્યામાં લોકોએ રૂપિયાનો વરસાદ કરતા આખું સ્ટેજ રૂપિયાથી ભરાઈ ગયું હતું. તો વલસાડમાં રખડતી અને બિનવારસી ગાયોના (Non-Resident Cows) લાભાર્થે આ ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જે સફળ રહ્યો હતો.

ગુજરાતમાં ડાયરો હોય અને રૂપિયાનો વરસાદ ન થાય તેવુ બને જ નહિ. ત્યારે હાલ ગુજરાતમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં થયેલા રૂપિયાનો વરસાદનો વીડિયો વાયરલ થયો છે. વલસાડમાં રખડતી અને બિનવારસી ગાયોના લાભાર્થે ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રૂપિયા વરસાવ્યા હતા. તો સાથે જ વલસાડના કિન્નર સમાજે પણ દાન આપવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. કિન્નર સમાજના લોકોએ ડાયરામાં રૂપિયાનો વરસાદ કર્યો હતો.

ગુજરાતના ખ્યાતનામ કલાકાર કિર્તીદાન ગઢવી પર નોટોનો વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે સ્ટેજ પર જાણે નોટોની ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જેમ જેમ કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવી, તેમ તેમ રૂપિયાનો વરસાદ વધતો ગયો હતો. હાર્મોનિયમ સાથે વાગતા ભજનોને લઈ અને યુવાનો 10, 20, 50 અને સો રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો.

આ દ્રશ્ય એટલુ અદભૂત હતુ કે ત્યા હાજર લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. યુવાનો દ્વારા ઉડાવવામાં આવતી આ રૂપિયાની નોટોના વરસાદને લઈ અને થોડી જ વારમાં સ્ટેજ નોટોથી ઢંકાઈ ગયું હતું.

આ પણ વાંચો :-

 

ચીકીની પ્રસાદી ખરેખર કોના ખિસ્સામાં જઈ રહી છે, ઋષિકેશે ફેરવી તોળ્યું તો નીતિન પટેલની એન્ટ્રી

0
Whose pocket is really going to Chiki
  • Ambaji Temple Mohanthal Controversy : અંબાજી (Ambaji Temple) પરિસરમાં મોહનથાળનો પ્રસાદ બંધ થતાં આ પ્રસાદ બનાવવા માટે સંકળાયેલી ૩૦૦થી વધુ મહિલાઓની રોજગારી છીનવાઈ ગઈ છે. દર વર્ષે મોહનથાળના (Mohanthal) બે કરોડથી વધુ પેકેટ વેચાતા હતા અને મંદિર ટ્રસ્ટને ૨૦ કરોડની આવક થતી હતી.

કોના ફાયદા માટે ચીકીનો પ્રસાદ આવશે :

ગુજરાતમાં અંબાજી મંદિરનો (Ambaji Temple) મોહનથાળ હાલમાં ટોક ઓફ ધી ટાઉન છે. અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદ બંધ કરીને ફરજિયાત રીતે ચિક્કીનો (Chikki) પ્રસાદ શરૂ કરાયો છે. આ ચીકી માત્ર ૮થી ૧૦ રૂપિયામાં પડતર કિંમતની હોવા છત્તા શ્રધ્ધાળુઓ પાસેથી ૨૫ રૂપિયાની ઉઘાડી લૂંટ થઈ રહી છે. આ મુદ્દો ચારેકોર ગાજી રહ્યો છે. લોકો આક્રોશ સાથે કહે છે કે, મા અંબાને વર્ષોથી જે મોહનથાળનો પ્રસાદ ચઢાવાય છે એ પ્રસાદનું ઘણુ જ મહત્વ છે.

અમારી આસ્થા જોડાયેલી છે. અમે લોકોએ કે અન્ય કોઈએ પણ પ્રસાદી બદલવાની માગણી કરી નહોતી. આમ છતાં મોહનથાળને બંધ કરીને ચિક્કીનો પ્રસાદ ચાલુ કરીને પ્રસાદીનું પણ વ્યાપારીકરણ કરાઈ રહ્યું છે. લોકોની લાગણી વચ્ચે વાત એવી વહેતી થઈ છે કે કોઈ મંત્રી કે નેતાના નજીકના વ્યક્તિને ફાયદો કરાવવા ચીક્કીનો પ્રસાદ લવાયો છે.

નીતિન પટેલે એમ કહ્યુ કે, આ મામલો શ્રધ્ધાળુઓ અને મંદિર ટ્રસ્ટ વચ્ચેનો છે. પરંતુ મને આશા છે કે સરકાર કોઇ યોગ્ય સમાધાન કાઢશે. નીતિન પટેલના આ નિવેદને બધાને ચોંકાવી દીધા છે. સરકારે તો જાહેર કરી દીધું છે પછી નીતિન પટેલ સમાધાનની વાત કેમ કરી રહ્યા છે? નીતિન પટેલના આ નિવેદનને કારણે ભાજપના કેટલાંક નેતાઓમાં ખુશી જોવા મળી છે. કારણકે તેઓનું માનવું છે કે અંબાજી મંદિરના પ્રસાદ વિવાદને કારણે ભાજપને નુકશાન થઈરહ્યું છે.

‘ચીક્કીનો પ્રસાદ જ ચાલશે’ કહેનાર ઋષિકેશે ફેરવી તોળ્યું :

મોહનથાળનો પ્રસાદ બંધ કરાયા બાદ રાજકીય પક્ષો, સંસ્થાઓ, દાંતાના મહારાજા ઉપરાંત ભક્તો પણ રોષે ભરાયા છે અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માંગ કરી રહ્યા છે તો બીજી તરફ અગાઉ ચિક્કીના વખાણ કરનાર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી પ્રસાદને લઈ વધુ એક નિવેદન આપ્યું છે. અગાઉના નિવેદનમાં ચિક્કીના વખાણ કરનાર ઋષિકેશ પટેલે નવું નિવેદન કરતા કહ્યું કે, ‘ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે.

આ પણ વાંચો :-

 

Akshaya Tritiya 2023 : આ અખાત્રીજે ‘વણજોયું મુહૂર્ત’ છતાં પણ લગ્ન નહીં થાય ! ખાસ જાણો કારણ

Akshaya Tritiya 2023 

  • જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન અને માંગલિક બાબતો માટે ગુરુ અને શુક્ર ગ્રહ ને ખાસ કરીને શુભ માનવામાં આવે છે કેમ કે તેની સીધી અસર સીધી અસર માનવ જીવન પર જોવા મળે છે.

જ્યોતિષશાસ્ત્રમાં (Astrology) લગ્ન અને માંગલિક બાબતો માટે ગુરુ અને શુક્ર ગ્રહ ને ખાસ કરીને શુભ માનવામાં આવે છે કેમ કે તેની સીધી અસર સીધી અસર માનવ જીવન પર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર ગુરુ ગ્રહને કન્યા માટે લગ્નનો કારક ગ્રહ ગણવામાં આવે છે.

તેજ રીતે શુક્ર ગ્રહને પુરુષ માટે લગ્નનો કારક ગ્રહ ગણવામાં આવે છે. માટેજ દેવગુરુ બૃહસ્પતિના એટલે ગુરુ ના ઉદય અને અસ્ત થવાથી તે સમય ના શુભ અશુભ કાર્ય પર ખુબ જ અસર પડે છે જેથી ખાસ કરીને લગ્ન જેવા માંગલિક કાર્ય માં તો ગુરુ શુક્ર અસ્ત હોય ત્યારે નિષેધ ગણાય છે.

હવે જ્યારે ગુરુ અસ્ત થવાના છે તારીખ 1 એપ્રિલ 2023ના રોજ સાંજે 07 વાગ્યા થી મીન રાશિમાં અસ્ત થશે. ત્યાર બાદ દેવગુરુ બૃહસ્પતિ મે ના પહેલા સપ્તાહમાં મેષ રાશિમાં ઉદિત થશે, જેના કારણે આ સમય દરમિયાન કોઈપણ લગ્ન થશે નહિ તેમજ અનેક શુભ અને માંગલિક કાર્યો પણ નહિ કરાય. આમ અખાત્રીજ 22 એપ્રિલ 2023 ના રોજ આવે છે આમ તેને પણ વણ જોયું મુહર્ત કહેવાય છતાં પણ ગુરુ અસ્ત હોવાથી આ દિવસે પણ લગ્ન નહીં થાય.

હવે 4 મે 2023થી લગ્ન માટે મુહૂર્ત ફરી શરૂ થઈ જશે જે 27 જૂન સુધી રહેશે. તેના એક દિવસ પછી 29 જૂનના રોજ દેવશયની એકાદશી રહેશે . આ દિવસથી ચાર મહિના માટે બધા જ શુભ માંગલિક કાર્યો વિરામ થઈ જશે. આ પ્રમાણે પહેલી એપ્રિલથી મેં 4 મે 2023 સુધી લગ્ન તેમજ કોઈપણ શુભ માંગલિક કાર્ય માટે સારું મુહર્ત નહીં રહે.

“ગુરુ અસ્ત માં કેમ લગ્ન થતાં નથી”

જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહ શુભ ગ્રહ  હોવા ને કારણે જયારે ગુરુ ગ્રહ અસ્ત થાય છે એટલે કે સૂર્ય ની નજીક આવે છે ત્યારે ગુરુ ગ્રહ ની આ સ્થિતિ તેના શુભ ફળો માં અછત નું કારણ બને છે અને માનવી  ને  શુભ ફળો મેળવવા માં અવરોધો નો સામનો કરવો પડે છે.

આવા માં કોઈ પણ શુભ અને માંગલિક કાર્યમાં ઝડપ થી  શુભ ફળ નથી મળતું અને કોઈ પણ કાર્ય ને સફળ બનાવા માટે વ્યક્તિ ને વધારે કઠિનાઈ નો સામનો કરવો  પડે છે. જેથી  પ્રાચીન કાળથી ગુરુ અસ્ત હોય તે સમય દરમ્યાન  શુંભ અને માંગલિક કાર્યો ટાળવામાં આવે છે .

આ પણ વાંચો :-

‘ચોલી કે પીછે’ ગીત પર યુવતીનો જબરદસ્ત હોટ ડાન્સ, Video જોઈને પાણી પાણી થઈ જશો

0
Watching a young woman
  • Girl Dance Video : સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કઈ પણ ઝડપથી વાયરલ થઈ જાય છે. આ સિવાય, લોકો નેટિઝન્સ માટે ટ્રેન્ડિંગ સ્ટાર કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનવા માટે એક્ટિંગ કે ડાન્સ કરતા જોવા મળે છે. આ ક્રમમાં યુવતીઓનો ડાન્સ ખુબ જ ડિમાન્ડમાં રહે છે.

સોશિયલ મીડિયા (Social media) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કઈ પણ ઝડપથી વાયરલ થઈ જાય છે. આ સિવાય લોકો નેટિઝન્સ માટે ટ્રેન્ડિંગ સ્ટાર (Trending Star) કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર (Influencer) બનવા માટે એક્ટિંગ કે ડાન્સ કરતા જોવા મળે છે. આ ક્રમમાં યુવતીઓનો ડાન્સ ખુબ જ ડિમાન્ડમાં રહે છે.

છોકરીઓના ડાન્સ વીડિયો કે રીલ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ જાય છે. યુવતીઓ કે છોકરીઓ જેવા વીડિયો પોસ્ટ કરે કે તેને જોવા માટે જાણે નેટિઝન્સની હોડ જામે છે. એકવાર ફરીથી એક યુવતીએ સોશિયલ મીડિયા પર પોતાના બેલી ડાન્સથી બધાના મન જીત્યા છે.

આ વીડિયોમાં યુવતી આખા ડાન્સ ગ્રુપ સામે ડાન્સ કરતી જોવા મળે છે. હિટ બોલિવુડ આઈટમ નંબર ચોલી કે પીછે પર તેનો એનર્જેટિક અને પાવરફૂલ બેલી ડાન્સ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. સિઝલિંગ બેલી ડાન્સ દર્શો માટે ટાર્ગેટ સેટ કરી રહ્યો છે. બેલ્ટ સાથે ઓરેન્જ બ્લાઉઝ અને બેલી ડાન્સિંગ એલીટ સ્કર્ટમાં તે એકદમ કાતિલ હસીના લાગે છે.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો :

સિઝલિંગ પરફોર્મન્સ બધાનું મન જીતી રહ્યું છે. વીડિયોને ઓજસ્વી વર્માએ યુટ્યૂબ પર શેર કર્યો છે. વીડિયો યુટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યો છે. ગજબના ડાન્સ મૂવ્સના લોકો દીવાના બની રહ્યા છે. આ વીડિયો હજારોવાર જોવાઈ ચૂક્યો છે.

આ પણ વાંચો :-

6 એપ્રિલે સાળંગપુરમાં થવા જઈ રહ્યું છે કઈક મોટું ? આ ઘડીની બધા કાગડોળે રાહ જોઈને બેઠા

0

April 6 is going to happen in Salangpur? wn

  • Lord Hanuman Statue At Salangpur Temple : આગામી 6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. ત્યારે આ દિવસે પંચધાતુમાંથી બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજીની ભવ્ય મૂર્તિનું અનાવરણ કરાશે.

સાળંગપુર (Salangpur) મંદિરમાં ભક્તો 6 એપ્રિલની રાહ જોઈને બેસ્યા છે. આ દિવસ ભક્તો માટે ખાસ છે. કારણ કે સાળંગપુર ધામના આંગણે આગામી તા. 6 એપ્રિલના રોજ જાજરમાન ધાર્મિક કાર્યક્રમ ઉજવાશે. પંચધાતુમાંથી (Panchayat) બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજી મૂર્તિને ગૃહમંત્રી અમિત શાહના (Home Minister Amit Shah) હસ્તે ખુલ્લી મૂકાશે. સાથે જ અંદાજે 55 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલ હાઈટેક ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આગામી 6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. ત્યારે આ દિવસે પંચધાતુ માંથી બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજીની ભવ્ય મૂર્તિનું અનાવરણ કરાશે. સાથે જ સાળંગપુરમાં ભક્તો માટે બનાવાયેલ હાઈટેક ભોજનાલયને પણ ખુલ્લુ મૂકાશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. હાલ મૂર્તિ બનીને તૈયાર થઈ ગઈ છે. તેનું ફીનિશિંગ કામ ચાલી રહ્યું છે. જે જલ્દી પૂર્ણ થઈ જશે.

ભક્તોને મળશે ભોજનાલય :

સાળંગપુરમાં ભગવાન હનુમાનની મૂર્તિની સાથે હાઈટેક ભોજનાલય બનાવવામાં આવ્યું છે. જેમાં એકસાથે 4000 લોકો બેસીને ડાઈનિંગ ટેબલ પર જમી શકશે. આ માટે કિચન પણ ભવ્ય બનાવાયું છે. 6 એપ્રિલના રોજ યોજાનારા ભવ્ય પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે.

આ પણ વાંચો :-