HomeInternationalઉત્તર કોરિયામાં સરમુખત્યાર કિમ જોંગે 30 અધિકારીઓને આપી ફાંસી, જાણો આ છે...

ઉત્તર કોરિયામાં સરમુખત્યાર કિમ જોંગે 30 અધિકારીઓને આપી ફાંસી, જાણો આ છે કારણ ?

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કોઈપણ ભૂલ કે બેદરકારીની ખુબ મોટી સજા આપે છે, તાજેતરમાં જ તેનું ઉદાહરણ સામે આવ્યું છે. ઉત્તર કોરિયામાં વિનાશક પૂરથી દેશની હાલત ખરાબ થઇ ચુકી છે. આ પૂરને રોકવામાં નિષ્ફળ થયેલાં અધિકારીઓથી દેશના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન ગુસ્સે થઈ ગયા અને આ તમામ 30 અધિકારીઓને મોતની સજા ફટકારી. જો કે આ લોકો સામે ભ્રષ્ટાચારના કેસ પણ નોંધાયા હતા.

સરમુખત્યાર કિમે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પૂરની તીવ્રતા જોઈને તે ગુસ્સે થઈ ગયો. તેમણે પરિસ્થિતિની અવગણના કરી અને અધિકારીઓને પૂરમાં તેમની બેદરકારી બદલ તાત્કાલિક મૃત્યુદંડની સજા ફટકારી.

ઉત્તર કોરિયાનો સરમુખત્યાર કોઈપણ ભૂલ કે બેદરકારીને સહન કરી શકે નહીં. તેનું તાજેતરનું ઉદાહરણ સામે આવ્યું છે. હકીકતમાં, તાજેતરના વિનાશક પૂરથી દેશ ખરાબ રીતે હચમચી ગયો હતો. આ પૂરને રોકવામાં નિષ્ફળતાને કારણે સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન ગુસ્સે થઈ ગયા અને 30 અધિકારીઓને મોતની સજા ફટકારી. જો કે આ લોકો સામે ભ્રષ્ટાચારના કેસ પણ નોંધાયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોર્થ કોરિયાની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે જુલાઈમાં ચાગાંગ પ્રાંતમાં આવેલા વિનાશક પૂર બાદ કિમ જોંગ ઉને અધિકારીઓને કડક સજા કરવાનો આદેશ આપ્યો હતો. આ પૂરમાં લગભગ 4,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 15,000 થી વધુ લોકો બેઘર બન્યા હતા.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img