HomeNational

National

આંધ્રપ્રદેશમાં માંથી ફરી કરોડો રૂપિયાની રોકડ જપ્ત, જાણો સમગ્ર મામલો

આંધ્રપ્રદેશમાં આજે શનિવારે ફરી એકવાર મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે. અગાઉ શુક્રવારે પણ NTR જિલ્લામાં રૂ. ૮ કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા....

‘અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ’, કેજરીવાલે ભાજપ પર કર્યા આકરા પ્રહારો

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ૧૦ મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા....

ઉત્તરપ્રદેશમાં યુવકે પરિવારના ૫ સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ

ઉત્તરપ્રદેશના સીતાપુર જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં શનિવારે સવારે પાંચ વાગ્યે એક કાળજુ કંપાવતી ઘટના બની જેણે લોકોને ચોંકાવી દીધા...

સુપ્રીમની રાહત, અરવિંદ કેજરીવાલનો શરતી જમીન ઉપર છૂટકારો

દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે. અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન...

કેજરીવાલને મળશે જામીન કે નહીં, સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી

સુપ્રીમ કોર્ટ આજે કથિત દારૂ કૌભાંડ સંબંધિત કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરશે. અરવિંદ કેજરીવાલની ૨૧ માર્ચે ધરપકડ કરવામાં...

RTC બસમાં લોકો સાથે મુસાફરી જોવા મળ્યા રાહુલ ગાંધી અને CM રેવંત રેડ્ડી

લોકસભાની ચૂંટણીના ૩ચરણની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. હવે ચોથા ચરણનું મતદાન ૧૩ મેના રોજ થશે. બધી રાજનીતિક પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે....

અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે ચારધામ યાત્રા શરૂ, બાબા કેદારનાથના કપાટ ખૂલ્યા

ઉત્તરાખંડમાં શુક્રવારે સવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. અક્ષય તૃતીયાના પાવન અવસર પર ચારધામ યાત્રાનો પ્રારંભ થયો...

Must read

spot_img