HomeNational

National

રિયાસી બસ હુમલામાં આતંકવાદીનો સ્કેચ જારી કરીને ૨૦ લાખનું ઈનામ રાખ્યું

જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે રિયાસી જિલ્લામાં પેસેન્જર બસ પર હુમલામાં સામેલ આતંકવાદીનો સ્કેચ બહાર પાડ્યો અને તેના વિશે માહિતી આપનારને ૨૦ લાખ રૂપિયાના...

૧૨ જૂન, ૨૦૨૪/ બુધવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ અને ધંધામાં પ્રગતિ થાય, જુઓ તમારા રાશિ ભવિષ્ય કેવો રહશે ?

મેષઃ આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા...

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ યોગી સરકાર દબાણ હેઠળ! આ કર્મચારીઓને થશે લાભ

મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ૨૦૨૪-૨૫ માટેની નવી ટ્રાન્સફર પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં કુલ ૪૨ દરખાસ્તો મૂકવામાં આવી હતી,...

પીએમ મોદીએ કયા-કયા મંત્રાલય પોતાની પાસે રાખ્યા? જુઓ દરેકનું લિસ્ટ

નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ત્રીજી સરકારમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. વડાપ્રધાન પદની સાથે મોદી ઘણા મહત્ત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી પણ સંભાળશે. તેઓ કર્મચારી, પરમાણુ ઉર્જા,...

હત્યાના આરોપમાં કન્નડ અભિનેતા દર્શનને પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

કન્નડ અભિનેતા દર્શનની પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરી છે. મૈસૂર પોલીસે અભિનેતાની મૈસૂરમાં તેના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી છે અને હવે તેને બેંગલુરુ લઈ...

ભાજપના ૪૦ ધારાસભ્ય કોંગ્રેસના સંપર્કમાં, મહારાષ્ટ્રમાં નવા જૂનીના સંકેત

કોંગ્રેસના ધારાસભ્ય અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વાડેટ્ટીવારે દાવો કર્યો હતો કે સત્તારૂઢ મહાયુતિના ઓછામાં ઓછા ૪૦ ધારાસભ્યો એક મહિનામાં મહા વિકાસ...

“કામ કરો, અહંકાર ન રાખો” મોહન ભાગવતે ઇસ્લામ ધર્મ વિશે કેમ કહી આ વાત?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ઈસ્લામ અને ઈસાઈ ધર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જેવા ધર્મોની...

Must read

spot_img