HomeNationalપીએમ મોદીએ કયા-કયા મંત્રાલય પોતાની પાસે રાખ્યા? જુઓ દરેકનું લિસ્ટ

પીએમ મોદીએ કયા-કયા મંત્રાલય પોતાની પાસે રાખ્યા? જુઓ દરેકનું લિસ્ટ

Date:

Related stories

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...

અમદાવાદમાં તૂટી પડ્યું મકાન, કાટમાળમાંથી આટલા લોકોને બહાર કઢાયા

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રવિવારે બપોરે અચાનક બે માળનું જૂનું...

રેડ અલર્ટ પર અમદાવાદ! શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી તંત્ર દોડતું થયું

અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોની...

ફરી યાદો તાજા થઈ ! એશિયા કપ જીત્યા પણ ટ્રોફી લેવાનો નન્નો ભણ્યો

મેદાન પર ભારતે શ્રીલંકાને હરાવી એશિયા કપની ટ્રોફી તો...
spot_img

નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ત્રીજી સરકારમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. વડાપ્રધાન પદની સાથે મોદી ઘણા મહત્ત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી પણ સંભાળશે. તેઓ કર્મચારી, પરમાણુ ઉર્જા, અવકાશ મંત્રાલય અને તમામ મુખ્ય નીતિ વિષયક મંત્રાલયનો હવાલો સંભાળશે. આ સિવાય અન્ય વિભાગોની કમાન જે અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં આવી નથી તેની કમાન પણ પીએમ મોદીના હાથમાં રહેશે. મોદી ૩.૦માં મોટાભાગના મોટા કેબિનેટ મંત્રીઓના પોર્ટફોલિયોને જાળવી રાખવામાં આવ્યા છે. ટોપ-૪ના પોર્ટફોલિયો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.Cabinet 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પાસે કયા ક્યા મંત્રાલય રાખ્યા? | Cabinet 2024: Which ministries did Prime Minister Narendra Modi keep? - Gujarati Oneindia

પીએમ મોદીએ પોતાની પાસે રાખેલા વિભાગોની યાદી

  • પ્રધાનમંત્રી
  • કાર્મિક, લોક ફરિયાદ, અને પેન્શન મંત્રાલય
  • પરમાણુ ઉર્જા વિભાગ
  • અંતરિક્ષ વિભાગ
  • અન્ય તમામ વિભાગ જે કોઈ પણ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીના મંત્રીમંડળમાં સાથી પક્ષોમાંથી ૧૧ મંત્રી બનાવવામાં આવ્યા છે. ૫ કેબિનેટ, ૨ સ્વતંત્ર, જ્યારે ૪ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ દરમયિાન આજે વડાપ્રધાનના નિવાસસ્થાને મોદી ૩.૦ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સિતારામન સહિતના કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ ઉપસ્થિત છે. આ દરમિયાન કેબિનેટની પહેલી બેઠકમાં જે નિર્ણય સામે આવ્યા છે, તે મુજબ વડાપ્રધાન આવાસ યોજનાનો વધુ એક્સટેન્ડ કરાશે. આ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘરો બનાવાશે. આ પહેલા મોદી ૨.૦ સરકારની આગેવાની હેઠળ ૪.૨૧ કરોડ ઘર બની ચુક્યા છે. આ ઉપરાંત તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાનો અને તમામને એલપીજી આપવાનો નિર્ણય પણ લેવાયો છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img