વિશ્વવિખ્યા યુટ્યુબર ધ્રુવ રાઠીના નામની બનાવવામાં આવેલા પરોડી અકાઉંટની મદદથી લોકસભાના સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલા ને લઈ એક પોસ્ટ કરવામાં આવી છે....
કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં ૨૫ જૂને 'સંવિધાન હત્યા દિવસ' ઉજવવાની જાહેરાત કરી છે. જેને લઇને નોટીફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા...
ગુજરાતમાં થોડા દિવસના આરામ બાદ મેઘરાજાએ ફરીથી બેટિંગ કરવામાં શરું કરી દીધું છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૧૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં...
અગ્નિપથ યોજનાને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટું પગલું લેતા આ યોજનામાં ફેરફાર કર્યો છે. કેન્દ્રે કેન્દ્રીય સશસ્ત્ર...