admin

spot_img

સુરતથી અયોધ્યા જવા નીકળેલી “આસ્થા ટ્રેન” પર નંદુરબાર નજીક પથ્થરમારો

કેન્દ્રીય રેલવે વિભાગે દેશના વિવિધ જગ્યાએથી સીધા અયોધ્યા જવા માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી છે, તેવામાં સુરતથી અયોધ્યા જતી ટ્રેન પર કેટલાક અસામાજીક તત્વોએ...

ભારતની મોટી રાજકીય જીત, કતારે ૮ પૂર્વ ભારતીય સૈનિકોને મુક્ત કર્યા, ૭ લોકોની વતનવાપસી

ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ મરીનને મુક્ત કર્યા છે. તમામ પર જાસૂસીના આરોપ લાગ્યો હતો. તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં...

મનહર કાકડિયા, ગોપાલ ડોકાનિયા, મનહર સાંસપરા સહિત અન્ય અગ્રણીઓના ૩૨ કરોડના દાનથી

સુરતના સીમાડે સાકાર થયેલું ‘આશીર્વાદ માનવ મંદિર’ સુરતની સેવાની ઓળખમાં નવો ઉમેરો કરશે સુરતમાં સેવાના ભેખધારીઓનો તોટો નથી, રોડ ઉપરથી એક બેસહારા અને...

૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪/ આજ સોમવારના દિવસે ૬ રાશિના જાતકોને મળશે ધનલાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે...

૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૪/ આજ રવિવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધંધામાં પ્રગતિના યોગ રહશે, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી ધંધામાં પ્રગતિ....

મિથુન ચક્રવર્તી છાતીમાં દુખાવા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

પીઢ અભિનેતા-રાજનેતા મિથુન ચક્રવર્તીને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટની માનીએ તો, અભિનેતાને છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો હતો અને તે અસ્વસ્થતા અનુભવતા હતા. આ...

NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ EDએ દાખલ કર્યો કેસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડે વિરુદ્ધ 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' હેઠળ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img