નોર્વેની નોબેલ સમિતિએ ઈરાની માનવાધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને વર્ષ ૨૦૨૩ માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા છે,
નરગીસ મોહમ્મદી ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે...
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર કામ કરતા વ્યક્તિને તમાચો મારી દેવાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. વિપુલ સુહાગિયા નામના કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટના...
કેનેડામાં ભારતીય દૂતવાસ પર થયેલા હુમલા મામલે તપાસ અમદાવાદ NIAને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે ૨૩ મી માર્ચના રોજ ખાલીસ્થાની કટ્ટરપંથી સમર્થકોએ ઓટાવામાં ભારતીય...
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને પોતાની ધારદાર બેટિંગથી શત્રુ ટીમનો પરસેવો છોડાવી દેનાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ...