admin

spot_img

નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૩ ઈરાનની બહાદુર મહિલા નરગીસ મોહમ્મદી

નોર્વેની નોબેલ સમિતિએ ઈરાની માનવાધિકાર કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને વર્ષ ૨૦૨૩ માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા છે, નરગીસ મોહમ્મદી ઈરાનમાં મહિલાઓ પર થતા અત્યાચાર સામે...

સિરિયામાં મિલેટરી અકાદમી પર હુમલામાં ૧૦૦થી વધું મોત

સીરિયા શહેરના  હોમ્સમાં ગુરુવારે સેનાની 'પાસિંગ આઉટ પરેડ' સમારોહ પર ડ્રોન હુમલામાં ૧૦૦થી વધુ લોકો ની મોત અને ૨૪૦  લોકો સારવાર હેઠળ.  એક સ્વાસ્થ્ય...

રાયગઢની ૪૪.૧૦ લાખની છેતરપિંડીનો આરોપી સુરતથી પકડાયો

મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ પોલીસ મથકના લાખોની છેતરપિંડી કેસમાં ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિપુલ અશ્વિન રાજાણી નામના ઓઇલ વેપારીની સચિન પોલીસે ધરપકડ...

સુરતની સ્મીમેર હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટરને તમાચો મારનારા AAPના કોર્પોરેટરની ધરપકડ

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર કામ કરતા વ્યક્તિને તમાચો મારી દેવાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે. વિપુલ સુહાગિયા નામના કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટના...

કેનેડામાં ભારતીય દૂતવાસ પર હુમલાની તપસ અમદાવાદ NIAને સોંપવામાં આવ્યો

કેનેડામાં  ભારતીય દૂતવાસ પર થયેલા હુમલા મામલે તપાસ અમદાવાદ NIAને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે ૨૩ મી માર્ચના રોજ ખાલીસ્થાની કટ્ટરપંથી સમર્થકોએ ઓટાવામાં ભારતીય...

શુભમન ગિલની તબિયત લથડી, વર્લ્ડ કપની પહેલી મેચ નહિ રમી શકે ગિલ, કારણ અહીં વાંચો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને પોતાની ધારદાર બેટિંગથી શત્રુ ટીમનો પરસેવો છોડાવી દેનાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલનો ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ...

મુંબઈના ગોરેગાંવમાં બિલ્ડિંગમાં ભીષણ આગ, ૪૬ લોકો દાઝી ગયા, ૭ લોકોના દર્દનાક મોત

મહારાષ્ટ્રના ગોરેગાંવમાં શુક્રવારે સવારે G+૫ બિલ્ડિંગના લેવલ 2માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ૭  લોકોના મોત થયા છે. આગમાં ૩૯ લોકો ઘાયલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img