HomeGujaratઆણંદ : નિર્માણાધિન બ્રિજનો એક ભાગ ધરાશાયી, અધિકારીઓએ કોન્ટ્રાક્ટરે કર્યો લૂલો બચાવ

આણંદ : નિર્માણાધિન બ્રિજનો એક ભાગ ધરાશાયી, અધિકારીઓએ કોન્ટ્રાક્ટરે કર્યો લૂલો બચાવ

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

Anand Part of under-construction bridge

  • આણંદ લોટેશ્વર મહાદેવથી બોરસદ ચોકડી રેલ્વે ક્રોસિંગ ઉપર બનતા દાંડી યાત્રા માર્ગ પરનાં ફ્લાય ઓવર બ્રિજનાં પાયામાં આવેલા પાણીની પાઇપ લાઈન લીક થવાથી આ ધટના સર્જાઈ હતી.

જિલ્લાના મુખ્ય શહેર આણંદની બોરસદ ચોકડીએ (Borsad Chowk) દાંડી યાત્રા માર્ગ પર એક નવા બ્રિજનું નિર્માણ (Construction of a bridge) થઇ રહ્યું છે. આ બ્રિજના નિર્માણનું કાર્ય પૂર્ણતાને આરે છે. ત્યારે આ બ્રિજના નીચે પાયામાંથી આણંદ શહેરને (Anand) પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડ્યું હતું.

જેને કારણે બ્રિજમાં આવેલા બ્લોકમાંથી પાણી પસાર થવા લાગ્યું હતુ. ત્યારબાદ બ્લોકનો એક ભાગ પણ ધરાશાઈ થયો હતો. જો કે આ બ્રિજ નિર્માણના કાર્યમાં જવાબદારી અદા કરતા કોન્ટ્રાક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી અને આણંદ પાલિકાનો બચાવ કરતા નજરે પડ્યા હતા.

આબરૂના ધજાગરા ! વડોદરાના યુનાઈટેડ વેના ગરબા ખેલૈયાઓમાં રોષ , પગમાં પથ્થરો વાગતાં હુરિયો બોલાવ્યો

આણંદ પાલિકાનાં ચીફ ઓફિસર એસ. કે. ગરવાલે જણાવ્યું કે બ્રિજ નિર્માણ કાર્ય શરૂ કરતાં પહેલાં કોન્ટ્રાકટરે આણંદ પાલિકા પાસેથી પાઇપ લાઈન ખસેડવા જાણ કરી નથી. આ પાઇપ લાઈન ખસેડવાનો ખર્ચ કોન્ટ્રાકટરે ભોગવવાનો હોય છે. સામે પક્ષે કોન્ટ્રાકટરે જણાવ્યું કે અમારા મંજૂર થયેલા ટેન્ડરમાં આવા કોઇ ખર્ચ અયોજનની જોગવાઇ નથી.

જો કે આ બ્રિજ નિર્માણના કાર્યમાં જવાબદારી અદા કરતા કોન્ટ્રાક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી અને આણંદ પાલિકાનો બચાવ કરતા નજરે પડ્યા હતા. આણંદ લોટેશ્વર મહાદેવથી બોરસદ ચોકડી રેલ્વે ક્રોસિંગ ઉપર બનતા દાંડી યાત્રા માર્ગ પરનાં ફ્લાય ઓવર બ્રિજનાં પાયામાં આવેલા પાણીની પાઇપ લાઈન લીક થવાથી આ ધટના સર્જાઈ હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img