HomeNationalએર ટર્બ્યુલન્સથી હવામાં 300 ફૂટ નીચે ધસી આવ્યું એર ઇન્ડિયાનું વિમાન, 10...

એર ટર્બ્યુલન્સથી હવામાં 300 ફૂટ નીચે ધસી આવ્યું એર ઇન્ડિયાનું વિમાન, 10 મુસાફરો સહિત 14 લોકો ઘાયલ

Date:

Related stories

જાણો બાપ્પાના મોદક પાછળ છુપાયેલી 2,000 વર્ષ જૂની વાર્તા!

ગણેશોત્સવ આવે એટલે બાપ્પાની મૂર્તિ સાથે સૌથી પહેલાં જે...

સુપ્રીમ કોર્ટે દારૂબંધીના ગણાવ્યા 5 મોટા ગેરફાયદા, પૂછ્યું- ‘આનાથી શું હાંસલ થયું?’

દારૂબંધીની અસરકારકતા અંગે સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ...

અંબાણીના ગણેશોત્સવમાં ટ્રમ્પની દીકરી બની ‘દેશી ગર્લ’!

મુંબઈના એન્ટિલિયામાં યોજાયેલા અંબાણી પરિવારના ભવ્ય ગણેશોત્સવમાં બોલિવૂડના દિગ્ગજ...

‘બાળકોને ભણાવીએ કે ઓનલાઈન એન્ટ્રી કરીએ?’ 22થી વધુ પોર્ટલ પર ઓનલાઇન કામગીરીથી શિક્ષકોમાં રોષ

વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે આખો દિવસ મોબાઇલ અને લેપટોપ...
spot_img

થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 લેન્ડિંગ પહેલાં અચાનક ગંભીર એર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. ટર્બ્યુલન્સ દરમિયાન વિમાન આશરે 300 ફૂટ નીચે ધસી જતાં મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો અને વિમાનમાં ચીસો-બૂમો મચી ગઈ હતી.

આ ઘટનામાં 10 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો સહિત કુલ 14 લોકો ઘાયલ થયા હતા. વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતર્યા બાદ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાએ જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે

Subscribe

Latest stories

spot_img