HomeSurat Cityસુરતમાં ધોરણ ૧૨ના છાત્રનું અચાનક મોત, દીકરાના મોતથી પરિવારમાં માતમ

સુરતમાં ધોરણ ૧૨ના છાત્રનું અચાનક મોત, દીકરાના મોતથી પરિવારમાં માતમ

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

સુરત ભીમરાડ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ પટેલ કન્ટ્રાકશનના વ્યવસાય સાથે સંકડાયેલા છે. તેઓનો ૧૮ વર્ષીય પુત્ર દેવ ઘોરણ ૧૨માં અભ્યાસ કરતો હતો. મંગલવારે દેવ ઘરમાં બેસેલો હતો તે સમયે અચાનક તેને છાતીમાં તેમજ માથામાં દુ:ખાવો ઉપડ્યો હતો અને તેની તબિયત લથડી હતી. તે બેભાન થઈ જતાં પરિવારજનોતેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જયાં ટુંકી સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું, વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. દેવનું હદયરોગના હુમલામાં મોત થયું હોવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પરિવારજનો દેવને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો દેવનું મોત હાર્ટઅટેકના કારણે થયું હોવાની શક્યતા કરવામાં આવી રહી છે દેવ પરિવારમાં એકનો એક પુત્ર હતો, અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દોડ બે વર્ષથી સુરતની સાથે રાજયભરમાં યુવાઓના અચાનક મોત થવાના બનાવો સતત બની રહ્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img