HomeInternationalગુજરાતના માતાજી વસ્યાં અમેરિકામાં, રિચમંડ શહેરમાં ઉમિયા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 

ગુજરાતના માતાજી વસ્યાં અમેરિકામાં, રિચમંડ શહેરમાં ઉમિયા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 

Date:

Related stories

video : ન્યૂયોર્કમાં ટ્રેનની અડફેટે ભારતીય મૂળની યુવતી અને મિત્રનાં મોત

ન્યૂયોર્કના લોઅર મેનહટનની સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર એક...

મુંબઈ ઘાટકોપરના ભાજપના કરોડપતિ ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા નીકળ્યા!

મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક...

16 સપ્ટેમ્બરનું રાશિફળ: કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધી 12 રાશિનું ભવિષ્યફળ

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ (Rashifal)...

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...
spot_img

Mataji of Gujarat settled

  • અમેરિકાના રિચમંડ શહેરમાં ઉમિયા નવશક્તિધામ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં ૧૦ હજાર જેટલા પાટીદારોએ ભાગ લીધો હતો.

અમેરિકાના (America) કેન્ટુકી રાજ્યના રિચમંડ શહેરમાં ઉમિયા નવશક્તિધામ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ઉમિયા નવશક્તિધામમાં (Ummiya Navashakti Dham) ઉત્તર ગુજરાતના અલગ અલગ ૯ ગામના માતાજીના મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાઈ છે.

૧૯ મેથી ૨૧ મે સુધીમાં અનેક વિધ કાર્યકર્મો યોજાયા :

અમેરિકામાં વસતા ૧૦ હજાર જેટલા પાટીદારોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. ૧૯ મેથી ૨૧ મે સુધીમાં અનેક વિધ કાર્યકર્મોનું આયોજન થયું હતું. જેમાં શોભાયાત્રા, દાંડિયા રાસ જેવા આયોજન પણ થયા હતા. આ કાર્યક્રમમાં સાયલાથી માધવદાસજી મહારાજે હાજરી આપી હતી. તેમના હાથે મંદિરને ખૂલ્લું મુકાયું હતું.

આ કાર્યક્રમમાં યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં દંપતીઓએ ભાગ લીધો હતો અને માઈ ભક્તોએ ઉમિયા માતાજીના દર્શનનો લાહવો લીધો હતો. કાર્યક્રમ સ્થળ પર જ યજ્ઞશાળા બનાવાઈ હતી.આ કાર્યક્રમમાં સાયલાથી માધવદાસજી મહારાજે હાજરી આપી હતી. તેમના હાથે મંદિરને ખૂલ્લું મુકાયું હતું.

આ પણ વાંચો :-

 

Subscribe

Latest stories

spot_img