HomeSportsરવીન્દ્ર જાડેજા થયો ઈમોશનલ : ટીમ ઈન્ડિયામાં વાપસી પર ખુદને ગણાવ્યો ભાગ્યશાળી,...

રવીન્દ્ર જાડેજા થયો ઈમોશનલ : ટીમ ઈન્ડિયામાં વાપસી પર ખુદને ગણાવ્યો ભાગ્યશાળી, આ શખ્સને કહ્યું – થેન્ક યુ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Ravindra Jadeja got emotional

  • ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં ફક્ત 4 દિવસ બચ્યા છે. પહેલા મુકાબલા માટે બંન્ને ટીમો તૈયાર જોવા મળી રહી છે. ત્યાં જ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટીમમાં વાપસી કરવા માટે ઉત્સાહિત છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja is the star player of the Indian cricket team) બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) પહેલા પોતાના ઘુંટણની ઈજાથી ફીટ થઈ ગયા છે. તેમણે એનસીએમાં પ્રેક્ટિસ કરતા ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધી છે. જ્યાર બાદ તે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 9 ફેબ્રુઆરીએ થવા જઈ રહેલા નાગપુર ટેસ્ટ (Nagpur Test) માટે ટીમનો ભાગ બનવાના છે.

પરંતુ તે પહેલા તેમણે પોતાની ફિટનેસ અને રિહૈબમાં મદદ કરતા ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફ માટે એક સંદેશ મોકલ્યો છે અને પોતાની વાપસીને લઈને એક મોટુ નિવેદન જાહેર કર્યું છે.

Ravindra Jadejaએ મેચ પહેલા આપ્યું આવું નિવેદન :

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થવામાં ફક્ત 4 દિવસ બચ્યા છે. પહેલા મુકાબલા માટે બંન્ને ટીમો તૈયાર જોવા મળી રહી છે. ત્યાં જ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટીમમાં વાપસી કરવા માટે ઉત્સાહિત છે. આ વચ્ચે તેમણે મેચ શરૂ થતા રહેલા એક મોટુ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું- “મેં ફરીથી ભારતીય જર્સી પહેરવા માટે ધન્ય છું. એનસીએ ટ્રેનર્સ માટે ધન્યવાદ કરૂ છું. તેમણે મને ખૂબ પ્રેરિત કર્યા છે. પરંતુ અહીં સુધી કે રવિવારે તેમણે રિહૈબ માટે કામ કર્યું અને મને દેશ માટે રમવા માટે પ્રોત્સાહિત કર્યો છે.”

જાડેજાના ટેસ્ટ કરિયર રેકોર્ડ :

ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા પોતાના ઘૂંટણની ઈજાના કારણે ટીમમાંથી બહાર હતા. તે એશિયા કપ બાદથી ટીમની બહાર હતા. આજ કારણે તે ટી20 વિશ્વ કપમાં પણ ટીમનો ભાગ ન હતા. જેની લોસ ટીમને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ફાઈનમાં 10 વિકેટની સાથે થયો હતો.  તેમની કમી ટીમ ઈન્ડિયાને તે સમયે ખૂબ વધારે લાગી હતી. ત્યાં જ તે પોતાની ઈજાથી એકદમ ફિટ થઈ ગયા છે અને વારસીને લઈને ઉત્સાહીત છે. ]

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img