HomeNationalબિહાર મહાગઠબંધનમાં વિવાદના સૂર, જાણો RJD કેટલા સીટો પર લડશે ચૂંટણી

બિહાર મહાગઠબંધનમાં વિવાદના સૂર, જાણો RJD કેટલા સીટો પર લડશે ચૂંટણી

Date:

Related stories

VIDEO:એક-બે નહીં, 1 કરોડ બંગડીઓ! બાપ્પાની આ ભવ્ય મૂર્તિ બની સૌના આકર્ષણનું કેન્દ્ર

ગણેશોત્સવમાં દર વર્ષે બાપ્પાને અનોખી રીતે સજાવવાની હોડ જોવા...

બંધ બંગલામાં ઘૂસવું પડ્યું ભારે, સ્ટીલની ગ્રીલમાં ફસાયો ચોર

સુરતમાં ચોરી કરવા ગયેલા એક શખ્સ સાથે એવું બન્યું...

VIDEO: બે ટાયરવાળી બાઇક નહીં આ તો છ ટાયરવાળું અચરજ!

રસ્તા પર સામાન્ય બાઇક નહીં, પરંતુ છ ટાયરવાળી અજીબોગરીબ...

કરોડોની મિલકતનો વારસદાર દીકરો નહીં, વાંદરો!

કરોડોની મિલકતનો વારસદાર કોઈ દીકરો કે દીકરી નહીં, પરંતુ...
spot_img

લોકસભા ચૂંટણીને લઈને બિહાર મહાગઠબંધનમાં સીટોની વહેંચણી થઈ ગઈ છે. RJD, કોંગ્રેસ અને લેફ્ટ વચ્ચે સીટની વહેંચણી અંગે સમજૂતી સધાઈ છે. લાલુ યાદવની પાર્ટી આરજેડી બિહારમાં મહત્તમ સીટો પર ચૂંટણી લડશે. જો કે પપ્પુ યાદવને મોટો આંચકો લાગ્યો છે. પૂર્ણિયા સીટ આરજેડીના ખાતામાં ગઈ છે. આરજેડીએ પહેલેથી જ અહીં બીમા ભારતીને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. કન્હૈયા કુમારને પણ આંચકો લાગ્યો છે. બેગુસરાય સીટ સીપીઆઈના ખાતામાં ગઈ છે.

Imageબિહારમાં કુલ ૪૦ લોકસભા સીટો છે. બિહારમાં મહાગઠબંધનમાં સીટોની વહેંચણીમાં આરજેડીના ફાળે ૨૬, કોંગ્રેસને ૯ અને ડાબેરીઓને ૫ બેઠકો મળી હતી. બિહારમાં ગઠબંધન વચ્ચે સીટોની વહેંચણીમાં એવી ત્રણ સીટો આરજેડીના ખાતામાં આવી છે જ્યાંથી કોંગ્રેસના પપ્પુ યાદવ અગાઉ ચૂંટણી લડ્યા હતા. આ બેઠકોમાં સુપૌલ, મધેપુરા અને પૂર્ણિયાના નામ સામેલ છે. આ ત્રણેય સીટો આરજેડીના ફાળે ગઈ છે.

 બિહારમાં મહાગઠબંધનમાં જે બેઠકો પરથી પપ્પુ યાદવ ક્યારેય ચૂંટણી લડ્યા જ નથી. આ બેઠકોની વાત કરવામાં આવે તો, સુપોલ, મધેપુરા અને પૂર્ણિયાનું નામ સામેલ છે. તેમાં ગયા, નવાદા, જહાનાબાદ, ઔરંગાબાદ, બક્સર, પાટલીપુત્ર, મુંગેર, જમુઈ, બાંકા, વાલ્મિકી નગર, પૂર્વ ચંપારણ, શિવહર, સીતામઢી, વૈશાલી, સારણ, સિવાન, ગોપાલગંજ, ઉજિયારપુર, દરભંગા, મધુબની, ઝંઝારપુર, સુપૌલ, માધેપુરનો સમાવેશ થાય છે. પૂર્ણિયા.અરરિયા અને હાજીપુરના નામ સામેલ છે.
આ બાજું કોંગ્રેસની વાત કરવામાં આવે તો, કટિહાર, કિશનગંજ, મુઝફરપુર, ભાગલપુર, સમસ્તીપુર, વેસ્ટ ચંપારણ, પટના સાહિબ, સાસારામ, મહારાજગંજ બેઠકો મળી છે. સીપીઆઈ-એમએલને આરા, કારાકાટ, નાલંદા; સીપીઆઈને બેગુસરાય, સીપીએમને ખગરિયા બેઠક મળી છે. પૂર્ણિયા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પપ્પુ યાદવ પીછેહઠ કરવા તૈયાર નથી. તેમણે સીટ વહેંચણીની જાહેરાત પહેલા જ X પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, ‘સીમાંચલ કોસી જીતીને દેશમાં કોંગ્રેસની સરકાર બનાવશે. પૂર્ણિયામાં કોંગ્રેસનો ઝંડો લહેરાવશે. રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવશે.

Subscribe

Latest stories

spot_img