ઉત્તરાખંડમાં શુક્રવારે સવારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. અક્ષય તૃતીયાના પાવન અવસર પર ચારધામ યાત્રાનો પ્રારંભ થયો...
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા રજૂ કરી છે. બિલ પર ચર્ચાની માગણીને લઈને વિધાનસભામાં હંગામો થયો છે. દરમિયાન વિપક્ષના...
ઉત્તરાખંડના રૂડકીમાં મંગળવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મેંગ્લોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લહાબોલી ગામમાં ઈંટના ભઠ્ઠાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ દરમિયાન...
ચીનમાં બાળકોમાં શ્વાસ સંબંધીત ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આગળ આવી રહ્યા છે. ચીનમાં ફેલાતા રોગને લઈને ઉત્તરાખંડમાં એલર્ટ જારી...
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે ૧૭મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા ૪૧ મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. હવે...
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે, છંતા કામદારો સુધી પહોંચવામાં કોઈને કોઈ મુશ્કેલી ઉભી થઈ રહી...