ગુજરાત બજેટ ૨૦૨૪ ફળ્યું, નવસારી સહિત સાત શહેરો મહાનગર પાલિકા બનશે

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસનાં પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારીત બજેટ […]

લોહીથી ભીંજાયો સુરેન્દ્રનગર હાઈવે : મોરબીથી કડી જતા પરિવારની કારને ટ્રકે કચડી, ૪ ના મોત

Surendranagar Accident : સુરેન્દ્રનગરના દસાડા-પાટડી હાઈવે પર રૂસ્તમગઢ પાસે ગમખ્વાર અકસ્માત. કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૪ લોકોના ઘટનાસ્થળે […]

સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કુવામાં ચાલુ સ્ટંટમાં ટાયર નીકળી જતા કાર નીચે પટકાઈ

સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કૂવામાં સર્જાઈ દુર્ઘટના. મોતના કૂવામાં સ્ટંટ કરતા સમયે કારના ટાયર નિકળી જતાં કાર ૩૦ ફૂટની ઉંચાઈએથી નીચે […]

શહીદ મહિપાલસિંહના ઘરે દીકરીનો જન્મ, પત્નીએ શહીદ પતિના કપડાને…

મહિપાલસિંહના પત્ની વર્ષાબાને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા હતા, ત્યારે તેમની પાસે મહિપાલસિંહના કપડા રાખવામાં આવ્યા હતા. મા ભોમની સેવા કરતા […]

શહીદ થયેલા અમદાવાદના જવાનને પ્રેગ્નેટ પત્નીની અંતિમ સલામી, તમારી આંખો ભીની થઈ જશે

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે શુક્રવારે સાંજે થયેલી અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. જેમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના […]

બાળકીને પેટના ભાગે ગરમ સોયના ડામ આપવાની ઘટનાથી ચકચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં અંધશ્રદ્ધાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. […]

ઘટનાના બીજા દિવસે પણ પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર, પોલીસ સહિત SRPની ટુકડીઓના હોસ્પિટલમાં ધામા

સમઢીયાળા ગામે બે સગા ભાઈઓની હત્યાના બનાવનો આજે બીજો દિવસ છે ત્યારે પરિવારજનોએ આજે પણ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. […]

ખનીજ માફિયા બેફામ : થાનમાં એક કિલોમીટર સુધી સુરંગો ખોદી કાઢી રહ્યા છે કાળું સોનું

સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની ખનન પ્રવૃતિનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. આરોપીઓએ તમામ હદ વટાવી થાન મુળી વિસ્તારમાં સુરંગો બનાવીને ખનન […]

સુરેન્દ્રનગરના સમઢિયાળામાં લોહિયાળ જંગ ખેલાયો, જાણો શું છે મામલો

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જૂથ અથડામણના કારણે ૦૨ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકના પરિજનોએ આરોપીની ઝડપથી ધરપકડ કરવા માંગણી […]

મહિલા મોત સામે લડતી રહી, પણ ૧૦૮ પાણીમાં ફસાઈ… : સુરેન્દ્રનગરમાં તંત્રના પાપે મહિલાનો ભોગ લેવાયો

Surendranagar News : અંડરબ્રિજમાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોઈ ૧૦૮ ફસાઈ ગઈ, સમયસર ૧૦૮ ન પહોંચી શકતા મહિલા […]