સુરત મહાનગરપાલિકાના મુગલીસરાના વહીવટી ભવનની જગ્યાએ રીંગરોડ પર જૂની સબજેલની જગ્યાએ ૧૩૫૦ કરોડના ખર્ચે નવા વહીવટી ભવન કામગીરી જોરશોરમાં ચાલી રહી છે અને અત્યાર...
સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા પાણીની લાઈન રીપેરીંગ તથા નવીનીકરણની કામગીરી થઈ રહી છે. આ કામગીરી અંતર્ગત પાલિકાના વરાછા ઝોનના નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ૧૩...
સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સંગ્રામપુરા વિસ્તારમાં બાકી રહી ગયેલી ડ્રેનેજની કામગીરી પૂરી કરવા માટે આગામી ૭ ઓક્ટોબર થી કામગીરી શરૂ કરવામાં આવશે. ૭ ઓક્ટોબર...
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૩૦માં આવેલ કનકપુર વિસ્તારની શોભા વધારતું તળાવ ખાડી બની ગયું છે. ડ્રેનેજ લાઈનમાં ભંગાણના કારણે ગંદુ પાણી તળાવમાં ભળતા અતિશય...