લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા શીખોને લઈને કરવામાં આવેલા નિવેદનોને લઈને હોબાળો વધી રહ્યો છે. રાહુલ ગાંધીએ ભારતમાં શીખોને ધાર્મિક...
દિલ્હીના અલીપુર વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે અહીં એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં દાઝી જવાથી ૧૧ લોકોના મૃત્યુ થયા હતા. શરૂઆતમાં ફાયર બ્રિગેડની...
આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ભૂતપૂર્વ કેબિનેટ સહયોગી અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી દારૂ...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ શનિવારે સતત બીજા દિવસે નોટિસ લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે...
સંસદની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો બન્યો છે. સંસદની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલરીમાંથી બે જણ કૂદ્યા હતા જેથી જોખમ જણાતા સંસદની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી...