કેન્દ્રીય મંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી, વિધાનસભા ઉપાધ્યક્ષ સહિત મંત્રીઓની અને નેતાઓની ફોજ છે, પરંતુ સુરતીઓના વાજબી પ્રશ્નોનો પણ ઉકેલ આવતો નથી
આંતરિક ગજગ્રાહમાં અહમ્ એટલી...
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ઓપરેશન સિંદૂર અંગે પહેલી વખત આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારતની ઉદારતા અને સહનશીલતાને નબળાઈ સમજવી મોટી ભૂલ હશે....
સ્વતંત્રતા દિવસની ઉજવણીને હવે ગણતરીના કલાકો બાકી છે અને એ જ સમયે દિલ્હીમાં એકસાથે અનેક મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં રાજધાનીની સુરક્ષા...
15 ઓગસ્ટ 2026ના રોજ દેશ જ્યારે સ્વતંત્રતાના 80 વર્ષ પૂર્ણ થવાનો ગૌરવપૂર્ણ અવસર ઉજવશે. આ વર્ષની ઉજવણીમાં ખાસ આકર્ષણ ‘વંદે માતરમ’ના 150 વર્ષના ઐતિહાસિક...