કિર્ગિસ્તાનના પાટનગર બિશ્બેકમાં હિંસાથી ગુજરાતના વિદ્યાર્થીઓ ડરેલા છે. કિર્ગિસ્તાનમાં ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તે ભારત સરકારને મદદ કરવાનું આહવાન કરી રહ્યાં છે....
કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની નાગરિકો સાથેની બબાલ બાદથી હિંસા અટકવાનું નામ લેતી નથી. આ સૌની વચ્ચે દેખાવને કારણે ભારતીય નાગરિકો અને ખાસ કરીને સ્ટુડન્ટ્સનો પણ ભોગ...
કિર્ગીસ્તાનમાં હિંસાને લઈને ભારત પણ સતર્ક છે. શનિવારે, વિદેશ મંત્રી એસ જયશંકરે કિર્ગિસ્તાન કેસમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલો કરવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે...