નેપાળમાં આવેલી વિનાશક પૂરની પાછળ ગ્લેશિયર તૂટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તિબેટમાં બરફ, પથ્થર અને મોટા પ્રમાણમાં કાટમાળ નદીમાં પડતાં અચાનક સેલાબ...
નેપાળમાં ભીષણ પૂરથી સર્જાયેલી તબાહીમાં અત્યાર સુધીમાં 469થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 1,600થી વધુ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. લાપતા લોકોમાં...
હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી દીધું છે. રસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડથી તિમુરે અને સ્યાબ્રુબેસી સહિતના...