ઇઝરાઇલ- હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ઈઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે 700 જેટલા ગુજરાતીઓ ફસાયા છે. આ...
ભારત સરકાર ઈઝરાયેલની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સંદેશમાં યુદ્ધની...