Monday, May 4, 2026

Tag: GUJARATI NEWS

ડોંડા પરિવારની અનોખી માનવતા: બ્રેઇન ડેડ અશોકભાઈના અંગદાનથી 7 લોકોને મળ્યું નવજીવન

સુરતમાંથી વધુ એક અંગદાન થયું છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ડોંડા…

અમદાવાદમાં ચેન્નાઇ-ગુજરાત મેચની તારીખ બદલાઈ: હવે 21મીએ મુકાબલો થશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સીઝનમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો…

નીતિશ કુમારની રાજકીય સફર: 21 વર્ષમાં 10 વાર CM, 6 વખત પલટીથી ચર્ચામાં

બિહારના રાજકારણના ‘બેતાજ બાદશાહ’ ગણાતા નીતીશ કુમાર હવે રાજ્યનું રાજકારણ છોડીને દિલ્હીની…

બિહારમાં નવો ઇતિહાસ: સમ્રાટ ચૌધરી પ્રથમ ભાજપ મુખ્યમંત્રી બનશે, કાલે શપથવિધિ

બિહારના રાજકારણમાં આજે એક નવો અધ્યાય પૂર્ણ થયો. મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને…

ઈરાનનો મોટો નિર્ણય: હોર્મુઝ ખાડીમાં ભારતીય જહાજોને ટોલમાંથી રાહત

હોર્મુઝની ખાડીને લઈને ચાલી રહેલા વૈશ્વિક તણાવ અને અમેરિકાની કડક નાકાબંધી વચ્ચે…

રિલાયન્સ રિટેલનો મોટો સોદો: સહાયક કંપનીમાં 100% હિસ્સો ₹274 કરોડમાં વેચ્યો

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા એક…

નોઇડામાં શ્રમિકોના આક્રોશ સામે ઝૂકી યુપી સરકાર: લઘુત્તમ વેતનમાં કરવો પડ્યો વધારો

ઉત્તર પ્રદેશના નોઇડામાં છેલ્લા બે દિવસોથી શ્રમિકોએ લઘુત્તમ વેતન મામલે હિંસક દેખાવો…

સુરતના મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ફરી આગ, વેપારીઓમાં હાહાકાર

સુરતના વ્યસ્ત રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં આજે (14 એપ્રિલ)…

સરકારી કચેરીઓમાં આંબેડકરના સ્થાને મોદીની તસવીર લગાવવાના આરોપે રાજકીય ગરમાવો

આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સૌરભ ભારદ્વાજે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા…

વલસાડઃ ઉમરગામ તાલુકાના મામલદારે કરી આત્મહત્યા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મામલતદાર…