આજે સુરતમાં બપોરે 3 વાગ્યે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે નીકળશે. યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર...
અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે યોજાતી જગન્નાથ રથયાત્રા એ ભારતીય સંસ્કૃતિની સામાજિક સમરસતા, અખંડ આસ્થા અને સામૂહિક ભક્તિનું સર્વોચ્ચ પ્રતિક છે. આ વર્ષે ૧૪૯મી...
હરિયાણાનું ગુરુગ્રામ શહેર આજે ગોળીબારના અવાજોથી ગુંજી ઉઠ્યું હતું. શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલી આટલી ભીષણ અથડામણમાં પોલીસે કુખ્યાત ગેંગના...
અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી ઈકોનો હોટલમાં અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ ગુજરાતના નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના ગૂંગળામણના કારણે કરુણ...
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો અંતર્ગત સુરત શહેરના પોલીસ કમિશનર IPS અનુપસિંહ ગેહલોતની બદલી કરીને તેમને...