HomeTagsGUJARAT

Tag: GUJARAT

spot_imgspot_img

સુરતમાં આજે બપોરે 3 વાગ્યે રથયાત્રાનું પ્રસ્થાન, ઇસ્કોનનો હાઇડ્રોલિક રથ બન્યો આકર્ષણનું કેન્દ્ર

આજે સુરતમાં બપોરે 3 વાગ્યે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભક્તિભાવ અને ઉત્સાહ સાથે નીકળશે. યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર...

શ્રદ્ધા, સંસ્કૃતિ અને સમર્પણનો સંગમ: અષાઢી બીજે યોજાતો ‘જગન્નાથ મહાપર્વ

અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે યોજાતી જગન્નાથ રથયાત્રા એ ભારતીય સંસ્કૃતિની સામાજિક સમરસતા, અખંડ આસ્થા અને સામૂહિક ભક્તિનું સર્વોચ્ચ પ્રતિક છે. આ વર્ષે ૧૪૯મી...

ગુરુગ્રામમાં પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે લોહિયાળ જંગ, એન્કાઉન્ટરમાં ૪ કુખ્યાત શૂટરો ઠાર

હરિયાણાનું ગુરુગ્રામ શહેર આજે ગોળીબારના અવાજોથી ગુંજી ઉઠ્યું હતું. શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલી આટલી ભીષણ અથડામણમાં પોલીસે કુખ્યાત ગેંગના...

ભાજપની આંત‌રિક યાદવાસ્થળીએ સુરતને ધણી ધોરીવગરનું કરી દીધું!

સુરત મનપાના વ‌હિવટીતંત્રની ઘોર ‌નિષ્ફળતાના પગલે ફરી માનવસર્જીત હોનારત થવાના અણસાર, મ્યુ‌નિ. ક‌મિ. એમ. નાગરાજનના ભરોસે રહેવા જેવું નથી ના‌સિરનગરના ‌ડિમે‌લિશનકાંડમા સુરત મનપાની આબરૂનો ફજેતો...

વલસાડમાં વરસાદનો પ્રલય, માત્ર બે કલાકમાં 6 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા જમાવટ કરી રહ્યા છે. ત્યારે આજે સવારે વસાડમાં આભ ફાટ્યું છે. સવારના બે કલાકમાં છ ઈંચ વરસાદ પડતા જળબંબાકારની...

અમેરિકામાં હોટેલમાં આગ લાગતા નડિયાદના પરિવારના ત્રણનાં મોત

અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યના વુસ્ટર શહેરમાં આવેલી ઈકોનો હોટલમાં અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ ગુજરાતના નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના ગૂંગળામણના કારણે કરુણ...

સુરત પોલીસ કમિશનર IPS અનુપસિંહ ગેહલોતની બદલી, અનુપસિંહ ગેહલોત હવે અમદાવાદના પોલીસ કમિશનર બનશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો અંતર્ગત સુરત શહેરના પોલીસ કમિશનર IPS અનુપસિંહ ગેહલોતની બદલી કરીને તેમને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img