દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલ તિહાર જેલના સળિયા પાછળ રહેવું પડશે. સુપ્રીમ કોર્ટે આજે કેજરીવાલની અરજી પર સુનાવણી કરી પરંતુ તેમને કોઈ રાહત મળી...
દિલ્હી હાઈકોર્ટે બુધવારે ૨૦૨૦ના કોમી રમખાણોના કેસમાં વિદ્યાર્થી કાર્યકર્તા શરજીલ ઈમામ ને જામીન આપી દીધા છે. તેણે જાન્યુઆરી ૨૦૨૦ થી કસ્ટડીમાં વિતાવેલ સમયના આધારે...
કોંગ્રેસ પાર્ટીને ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાંથી સૌથી પહેલો ઝટકો લાગ્યો હતો. જે બાદ આવકવેરા વિભાગે મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ...