ઉત્તર પ્રદેશમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ જણાશે તો રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અંગે નિર્દેશ જાહેર કર્યા છે....
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાંવડ તીર્થયાત્રીઓ માટે મોટું પગલું ભર્યું છે. CM યોગીએ કહ્યું છે કે, સમગ્ર UPમાં કાંવડ યાત્રાના રુટ પર આવેલી ખાણીપીણીની દુકાનો...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે ઋષિકેશ એઈમ્સ પહોંચ્યા હતાં. તેમણે અહીં હોસ્પિટલમાં દાખલ તેમની માતા સાવિત્રી દેવીની તબિયતના ખબર અંતર પૂછ્યા હતાં. ઉલ્લેખનીય...
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે જિયનપુરમાં આયોજિત ચૂંટણી જનસભામાં સપા અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. સીએમ એ કહ્યું કે, તમે પાંચ વર્ષનો સમય આપો...
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોચ્યાં, જ્યાં તેઓ રામ મંદિરમાં રામલલાના દર્શન અને પૂજા પણ કરી. વડાપ્રધાન મોદી અયોધ્યામાં...
કર્ણાટક રાજ્યમાંથી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ઘમકીનો ચોંકનારો કિસ્સો સામે આવ્યો છે. યાદગીરી જિલ્લાના રંગમપેટનો રહેવાસી મોહમ્મદ રસૂલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો...