વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭માં રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે શુક્રવારે નાશિક પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી સવારે જ નાસિક પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ...
ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં આજે ગુરુવારે વહેલી સવારે જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં એક નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાઈ ગયો...