દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે શુક્રવારે (4 ઓક્ટોબર) ના રોજ 6, ફ્લેગસ્ટાફ રોડ સ્થિત સરકારી આવાસ ખાલી કર્યું....
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના તૂટેલા રસ્તાઓના સમારકામ અંગે મુખ્યમંત્રી આતિશીને પત્ર લખ્યો હતો. જેને લઈને સીએમ આતિષીના નેતૃત્ત્વમાં આખું કેબિનેટ...
આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી હશે. આતિશી અત્યાર સુધી અરવિંદ કેજરીવાલની સરકારમાં શિક્ષણ, પીડબલ્યુડી સહિત અનેક મહત્વપૂર્ણ મંત્રાલયો...
દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ ઉઠી છે. દિલ્હીમાં ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેમને આ અંગે રજુઆત કરી...
આમ આદમી પાર્ટીએ હરિયાણા માટે 9 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસના બળવાખોર નેતાઓને ઉમેદવાર બનાવ્યા છે. બરવાલાથી ભાજપના...
દિલ્હીના ઓખલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની મુશ્કેલી વધી ગઈ છે. વહેલી સવારે તેમના નિવાસે ઈડીએ ત્રાટક્યાં બાદ આખરે તેમની ધરપકડ કરી લીધી...