HomeSurat Cityસુરતના ઉધનામાં ફાયરિંગ કરનાર કુખ્યાતોનું પોલીસે કાઢ્યું સરઘસ

સુરતના ઉધનામાં ફાયરિંગ કરનાર કુખ્યાતોનું પોલીસે કાઢ્યું સરઘસ

Date:

Related stories

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...

જાણો બાપ્પાના મોદક પાછળ છુપાયેલી 2,000 વર્ષ જૂની વાર્તા!

ગણેશોત્સવ આવે એટલે બાપ્પાની મૂર્તિ સાથે સૌથી પહેલાં જે...
spot_img

સુરતના ઉધનામાં આરાધ્યા કોર્પોરેશન ઓફિસમાં 2 રાઉન્ડ ફાયરિંગ મામલે પોલીસે આરોપી ગુરુમુખ ચીકલીઘર, શુભમ ઉર્ફે માફિયાનો વરઘોડો નીકળ્યો હતો. ફરિયાદી અને આરોપી ગુરુમુખ વચ્ચે પૈસાની લેતી દેતી હતી. ફરિયાદીના ઓફિસ પર ફાયરિંગને અંજામ આપવામાં આવ્યો હતો. સ્થળ પર લાવી પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યુ. અગાવ 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ ગુરમુખ ઉર્ફે ગુરૂ અને શુભમ ઉર્ફે માફિયા જેઓ નેપાળ ભાગવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓને ટેક્નિકલ સર્વેલન્સનાં આધારે ઝડપી પાડ્યા છે. જેમાં આરોપી ગુરમુખ ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમજ તેની સામે 2020માં ડીંડોલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 હેઠળ હત્યાનો કેસ દાખલ થયેલ છે.તો શુભમ ઉર્ફે માફિયા સામે 2022માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 302 હેઠળ ગુનો નોંધાયેલ છે.

થોડા સમયે સુરતનાં ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગરમાં ભાજપનાં સક્રિય કાર્યકર દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભાજપના સક્રિય કાર્યકર ઉમેશ તિવારીની પોલીસે અટકાયત કરી હતી. ઉમેશ તિવારીનું રિવોલ્વર લાયસન્સ પોલીસ તરફથી રદ કરવામાં આવશે. તેમજ અગાઉ ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે બાબતે હાથ ધરાશે તપાસ તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img