- આજે દેશ ૭૭મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજ ફરકાવ્યો. પીએમ મોદી હાલ દેશને સંબોધન કરી રહ્યા છે.
આજે દેશ ૭૭મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજ ફરકાવ્યો. પીએમ મોદી હાલ દેશને સંબોધન કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસ પર તેમનું સતત ૧૦મું સંબોધન છે. ૨૦૨૪ લોકસભા ચૂંટણી પહેલા આ સંબોધનનું ખુબ મહત્વ છે. આ અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તમને બધાને સ્વતંત્રતા દિવસની અનેક શુભકામનાઓ. આ ઐતિહાસિક અવસર પર અમૃતકાળમાં વિક્સિત ભારતના સંકલ્પને વધુ સશક્ત બનાવો. જય હિંદ.
પીએમ મોદીનું સંબોધન :
#WATCH कुछ दिनों से मणिपुर से लगातार शांति की खबर आ रही है,देश मणिपुर के लोगों के साथ है…समाधान केवल शांति से ही पाया जा सकता है। केंद्र और राज्य सरकार समाधान के लिए हरसंभव प्रयास कर रही है: 77वें स्वतंत्रता दिवस पर पीएम मोदी pic.twitter.com/nAWhY6ngX1
— ANI_HindiNews (@AHindinews) August 15, 2023
મણિપુર હિંસા પર નિવેદન :
૭૭માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ મણિપુર હિંસા મુદ્દે પોતાની વાત રજૂ કરી અને શાંતિની અપીલ કરી. તેમણે કહ્યું કે દેશ મણિપુરના લોકો સાથે છે. સમાધાન ફક્ત શાંતિથી જ લાવી શકાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાધાન શોધવાના તમામ પ્રયત્નો કરી રહી છે.
આ પણ વાંચો :-