HomeNational

National

દિલ્હી-NCRમાં ૫.૬નો ભૂકંપ લોકો ઘરની બહાર દોડ્યાં, ૩ દિવસમાં બીજી વાર

દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીથી લખનઉ સુધી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરોમાંથી બહાર દોડી...

રૂ.૪૦ કરોડની છેતરપિંડીનો મામલો, EDએ પંજાબમાં AAPના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જનની અટકાયત કરી

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા સામે મોટી કાર્યવાહી કરવાની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગજ્જનની અટકાયત કરી છે. EDએ...

પાકિસ્તાનના આ શહેરે પ્રદૂષણના મામલે દિલ્હી, મુંબઈને પણ પાછળ છોડ્યુ

વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. દિલ્હીના લોકોને ઝેરી હવામાં ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવી છે. સ્કૂલોમાં પણ રજા...

ઈરાનના વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ, ૨૭ લોકોના મોત, ૧૭ લોકો દાઝ્યા

ઉત્તરી ઈરાનમાં આવેલા એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ લાગવાના કારણે ૨૭ લોકોના મોત થયા છે. બીજા ૧૭ લોકો દાઝી ગયા છે. જેમને નજીકની...

એલ્વિશ યાદવની વિરુદ્ધ FIR દાખલ, ૯ કોબ્રા સાંપના ઝેર વાળી રેવ પાર્ટી પર પોલીસની મોટી છાપેમારી

બિગ બોસ OTT-૨ વિનર એલ્વિશ યાદવ વિરુદ્ધ નોઈડામાં FIR નોંધવામાં આવી છે. એલ્વિશ પર ક્લબો અને પાર્ટીઓમાં સ્નેક બાઈટ પ્રોવાઈડ કરવા સહીત અનેક ગંભીર...

હવામાન વિભાગે ફરી ખતરનાક આગાહી, જાણો કેટલાં રાજ્યોમાં વરસાદને લઈને હાઈ એલર્ટ, ગુજરાતમાં પડશે ખરો ?

દક્ષિણ ભારતમાં વરસાદનો નવો તબક્કો આવવાનો છે, જ્યાં ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે ગુરુવારે એક અપડેટ આપ્યું છે કે તમિલનાડુ, કેરળ,...

AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાને સુપ્રીમ કોર્ટે શું કહ્યું, ઉપરાષ્ટ્રપતિથી માફી માંગો… જાણો કેમ

સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરની માફી માંગવા કહ્યું છે. વાત જાણે એમ છે કે, સર્વોચ્ચ અદાલતે કહ્યું...

Must read

spot_img