વર્લ્ડ હાઈપર ટેન્શન દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં હ્રદયરોગના લીધે લોકોના મૃત્યુમાં વધારો થયો છે તે ચિંતાજનક બાબત છે. આવી સ્થિતિમાં હ્રદયરોગના...
ચારધામ યાત્રામાં સતત શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી છે. જેના પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી કે ચાર ધામોમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થા...
લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિહારના મધુબનીમાં એક રેલીમાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું, પહેલા પણ આ વિસ્તારમાં મોટી...
દિલ્હીના મુખ્યપ્રધાન નિવાસમાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત રીતે થયેલા હુમલા અંગે આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે, પાર્ટીએ હજુ સુધી આરોપો અંગે...
પુણે ગ્રામીણ પોલીસે મહાદેવ બેટિંગ એપ કેસના સંબંધમાં બુધવારે પાડવામાં આવેલા દરોડામાં પુણે જિલ્લાના નારાયણગાંવમાંથી ૯૬ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. નારાયણગાંવના એક ખાનગી એપાર્ટમેન્ટમાં...
દિલ્હીના મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવા મામલે વિવાદ વધી રહ્યો છે. ગુરુવારે સવારે યુપીની રાજધાની લખનૌમાં...