HomeNational

National

વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસની આજે ઉજવણી

વર્લ્ડ હાઈપર ટેન્શન દિવસ ઉજવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં હ્રદયરોગના લીધે લોકોના મૃત્યુમાં વધારો થયો છે તે ચિંતાજનક બાબત છે. આવી સ્થિતિમાં હ્રદયરોગના...

પુણેમાં એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ, ૧૮૦ યાત્રીના જીવ બચ્યાં

એર ઈન્ડિયાનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઘટના પૂણે એરપોર્ટ પર બની હતી. વિમાનમાં લગભગ ૧૮૦ મુસાફરો સવાર હતા...

ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય, VIP દર્શન પર ૩૧ મે સુધી પ્રતિબંધ મુકાયો

ચારધામ યાત્રામાં સતત શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી છે. જેના પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાહેરાત કરી હતી કે ચાર ધામોમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થા...

બિહારમાં અમિત શાહે કહ્યું, ગૌહત્યા કરનારાઓને ઉંધા લટકાવીને સીધા કરીશું

લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિહારના મધુબનીમાં એક રેલીમાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું, પહેલા પણ આ વિસ્તારમાં મોટી...

રાષ્ટ્રીય મહિલા આયોગએ કેજરીવાલના PA બિભવ કુમારને સમન્સ મોકલ્યું

દિલ્હીના મુખ્યપ્રધાન નિવાસમાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત રીતે થયેલા હુમલા અંગે આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે, પાર્ટીએ હજુ સુધી આરોપો અંગે...

મહાદેવ બેટિંગ એપ કેસમાં પુણે પોલીસે એક સાથે ૯૬ આરોપીઓની ધરપકડ

પુણે ગ્રામીણ પોલીસે મહાદેવ બેટિંગ એપ કેસના સંબંધમાં બુધવારે પાડવામાં આવેલા દરોડામાં પુણે જિલ્લાના નારાયણગાંવમાંથી ૯૬ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. નારાયણગાંવના એક ખાનગી એપાર્ટમેન્ટમાં...

સ્વાતિ માલીવાલ સાથે જોડાયેલા સવાલ પર કેજરીવાલે કેમ સાધ્યુ મૌન ?

દિલ્હીના મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કરવા મામલે વિવાદ વધી રહ્યો છે. ગુરુવારે સવારે યુપીની રાજધાની લખનૌમાં...

Must read

spot_img