ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણને ‘ઓપરેશન 'સ્માઈલિંગ બુદ્ધ’ નામ કેમ આપવામાં આવ્યું? વાસ્તવમાં ઈન્દિરા ગાંધી સરકાર દરમિયાન કરવામાં આવેલ આ ટેસ્ટને ૫૦ વર્ષ પૂરા થયા...
કિર્ગીસ્તાનમાં હિંસાને લઈને ભારત પણ સતર્ક છે. શનિવારે, વિદેશ મંત્રી એસ જયશંકરે કિર્ગિસ્તાન કેસમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલો કરવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે...
મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના બની હતી. હવે તેને સંબંધિત વધુ એક દુઃખદ અપડેટ સામે આવ્યું છે. મુંબઈના આ હોર્ડિંગ અકસ્માતમાં કાર્તિક આર્યનના મામા-મામીનું પણ...
અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીના રિટાયરમેન્ટ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, 'એક વર્ષ પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદેથી રાજીનામું આપશે અને અમિત શાહને પીએમ...
AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકના કેસમાં દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા છેલ્લા ૧૨ કલાકમાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા...
લોકસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક અલગ ઈન્ટરવ્યુ આપ્યો છે. આ ઈન્ટરવ્યુમાં અમિત શાહે લોકસભા ચૂંટણી, ૪૦૦ સીટોનો ટાર્ગેટ અને દિલ્હી દારૂ...