HomeInternational

International

ભારત-કેનેડા વિવાદમાં એસ જયશંકર અને કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલી વચ્ચે ગુપ્ત બેઠક

ભારત-કેનેડા તણાવનો અંત આવે તેવી શક્યતાઓ છે. આ તરફ એવા સમાચાર સામે આવ્યા છે કે, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને તેમના કેનેડિયન સમકક્ષ મેલાની જોલીએ...

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધને લીધે ગુજરાતીઓના નવરાત્રિના દાંડિયા રાસના કાર્યક્રમો કેન્સલ કરાયા છે.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં અનેક લોકોના મોત થયા છે ત્યારે ત્યાં રહેતા ગુજરાતીઓ પણ સાયા છે. જેરૂસલેમમાં રહેતા પોરબંદરના દંપતિએ તો...

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનમાં ચાલી રહ્યું છે ભીષણ યુદ્ધમાં વચ્ચે પેલેસ્ટાઈને માંગી ભારતની મદદ

ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અબુ અલહૈજાએ કહ્યું છે કે ભારત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને માટે મિત્ર દેશ છે અને તેણે ગાઝા પટ્ટીમાં વર્તમાન સંકટને ઉકેલવા...

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ લોકોના મોત

ઈઝરાયલમાં મોતનો આંકડો ૯૦૦ને પાર,૨૬૦૦થી વધુ લોકો થયા ઘાયલ, હમાસની શસ્ત્ર શાખાએ જાહેરાત કરી હતી કે તેણે ઓપરેશન અલ-અક્સા ફ્લડ  શરૂ કર્યું છે અને...

માણાવદરની બહેનો ઇઝરાઇલના સૈન્યમાં અફસરની ફરજ પર

ઇઝરાઇલ પર હમાસ અને હિઝબુલ્લાના હુમલા સામે લડનાર ઇઝરાઇલ આર્મીમાં માણાવદરના નાના એવા એક ગામના પરિવારની બે દીકરીઓ પણ ફરજ બજાવી રહી હોવાનું સામે...

ઈઝરાઈલ માં ફસાયા વડોદરાના ૨૫૦ લોકો

ઈઝરાઈલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાઈલ માં વડોદરાના ૨૫૦થી વધુ લોકો ફસાયા છે. જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. નર્સિંગના વ્યવસાય...

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ લોકોના મોત

પેલેસ્ટાઈન આતંકવાદી જૂથ હમાસ (ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ)એ ઈઝરાયેલ પર લગભગ ૫  હજાર રોકેટ છોડ્યા હતા. ઈઝરાયેલે આ ભયાનક હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લેતા હમાસ સામે...

Must read

spot_img