Friday, Aug 21, 2026
Latest Gujarat News

PM મોદી લેખિત ‘માડી’ ગરબા પર ઝૂમશે ૧ લાખ ખેલૈયાઓ, શરદ પૂનમના દિવસે રાજકોટમાં સર્જાશે વર્લ્ડ રેકોર્ડ

રાજ્યમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ છે ત્યારે હજી પણ લોકો ગરબાની તાલે…

પાલનપુર બ્રિજદુર્ઘટનામાં જીપીસી ઇન્ફ્રા કંપનીના ૭ ડિરેકટર સહિત ૧૧ સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

પાલનપુરમાં બ્રિજનો ભાગ તૂટી પડવાની ઘટનામાં બે યુવકોના મોત બાદ ૨૫ કલાક…

ગુજરાત ST વિભાગને વધુ ૪૦ નવી બસ, હર્ષ સંઘવીએ આપી લીલી ઝંડી, UPI થી ટિકિટ બુકિંગ શરૂ

તહેવારો દરમિયાન રાજ્યના ST વિભાગને વધુ ૪૦ નવી બસ મળી છે. વાત…

ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો લોકોએ કર્યો લાખો લિટર ઘીનો અભિષેક

ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે.…

અમેરિકાથી ચિંતાજનક રિપોર્ટ ૧૪૦૦ CEOએ રાજીનામાં આપ્યાં, મોટી સંખ્યામાં CEO પદ કેમ છોડી ગયા ?

અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે જેને વાંચતા જ તમને મંદીના…

રાકેશ ક્રેકર્સ ગુજરાતનાં નામાંકિત ફટાકડાના વેપારી GST વિભાગના દરોડા

પર્વ પૂર્ણ થયો છે અને હવે દિવાળીનો પર્વ નજીક જ છે. ત્યારે…

G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયીમાં ૩ લોકોના મોત

બનાસકાંઠાના પાલનપુરમાં RTO સર્કલ પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો હતો જેમાં પાલનપુરના…

બનાસકાંઠામાં લોકાર્પણ પહેલા જ બ્રિજના ૫ સ્લેબ ધરાશાયી, ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાજર

બનાસકાંઠા જિલ્લામાં નિર્માણધિન બ્રિજના સ્લેબ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પાલનપુરના…

ભારત અને કેનેડા સંબંધો મુશ્કેલ તબક્કામાં, વિઝા સુવિધા પર વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે મહત્વનું નિવેદન

ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિર્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેનો વિવાદ…

પાલનપુરમાં ૩૫ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ, મિલકતો વેચવા પ્રાંત અધિકારીની મંજૂરી લેવી પડશે

ગુજરાતમાં અશાંતધારાને લઈને અનેક વિવાદો સામે આવતાં હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં…