admin

spot_img

મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો, જામીન અરજી થઈ નામંજૂર, જાણો પૂર્વ ઉપમુખ્યમંત્રી પર શું છે આરોપ?

સુપ્રીમ કોર્ટમાં સોમવારે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ સિસોદિયા તરફથી દાખલ કરવામાં આવેલી જામીન અરજીને...

મા અંબાજીના શરણે વડાપ્રધાન મોદી, ૫૮૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીમાં દર્શને પહોંચ્યા છે. મહત્વનું છે કે, આજે વડાપ્રધાન...

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૮નાં મોત, વડોદરાના યુવકનું કુવૈતમાં હાર્ટ એટેક આવવાની ઘટના CCTVમાં કેદ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. આ તરફ ગઈકાલે રજાના દિવસે એટલે કે રવિવારે રાજ્યભરમાં હાર્ટ એટેકથી ૮ લોકોના...

આંધ્ર પ્રદેશમાં ભયંકર ટ્રેન અકસ્માત, વિજયનગરમમાં ૨ ટ્રેન અથડાતા ૧૦ લોકોના મોત, ૫૦ જેટલા ઘાયલ

આંધ્રપ્રદેશના વિજિયનગરમ જિલ્લામાં બે ટ્રેનો સામસામે અથડાઈ હતી. ૧૦ મુસાફરોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે, જો કે રેલવે પ્રશાસને આ વાતની પુષ્ટિ કરી...

ગુજરાતના પ્રવાસે PM મોદી, ૬ હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોની આપશે ભેટ, સાત જિલ્લાઓને થશે લાભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આવતીકાલે ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ...

કર્ણાટક સરકાર અનુસૂચિત જનજાતિ માટે બનાવશે અલગ સચિવાલય, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મોટી જાહેરાત

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અનુસૂચિત જનજાતિ માટે એક મોટી ઘોષણા કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરાત કરતા કહ્યું કે, કર્ણાટક સરકાર અનુસૂચિત જનજાતિય ક્લાયણ કાર્યક્રમો હેતુ...

કેરળ એર્નાકુલમના કલામસેરીમાં સ્થિત કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ, બ્લાસ્ટમાં ૧નું મોત, ૨૦ ઘાયલ

કેરળ એર્નાકુલમના કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. શંકાસ્પદ આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા ૨૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img