દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે EDએ દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. દારૂ કૌભાંડ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. જોકે આ પહેલા એક...
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં પૂછપરછ માટે આજે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડી ઓફિસ ખાતે બોલવવામાં આવ્યા હતા. EDના સવાલોના જવાબ આપતા પહેલા કેજરીવાલે કહ્યું...
સુરતમાં ભાજપ નેતાના પુત્રની દાદાગીરી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રએ એક કોન્ટ્રાક્ટરને ધમકાવવા ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે....
૨૦૧૭માં જીએસટી લોન્ચ થયા બીજી વાર સરકારને સૌથી વધારે જીએસટી કલેક્શન મળ્યું છે. ઓક્ટોબર-નવેમ્બરમાં તહેવારોને કારણે સરકારની જીએસટીની આવકમાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૩માં...
દેશભરમાં ચકચાર મચાવનારા કરોડોના કૌભાંડની તપાસ ઇકો સેલને કરી રહી હતી.હાલ ઝડપાયેલા ચારે આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા સુરત કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા...